શોધખોળ કરો

Chandra Grahan 2022:ચંદ્રગ્રહણના સમયમાં આ વિધિથી કરો મંત્ર જાપ, થશે લાભ

Chandra Grahan 2022:આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે. સવારથી તેનો સૂતક કાળ શરૂ થઇ ગયો છે.

Chandra Grahan 2022:આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ  ભારતમાં પણ દેખાશે. સવારથી તેનો સૂતક કાળ શરૂ થઇ ગયો છે.

ચંદ્રગ્રહણમાં કરો આ મંત્રજાપ

1/7
Chandra Grahan 2022:આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ  ભારતમાં પણ દેખાશે. સવારથી તેનો સૂતક કાળ શરૂ થઇ ગયો છે.
Chandra Grahan 2022:આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે. સવારથી તેનો સૂતક કાળ શરૂ થઇ ગયો છે.
2/7
આ સૂતક કાળ દરમિયાન પૂજા કરવાનું વર્જિત માનવામાં આવે છે. મંદિરોના દ્વાર પણ બંધ કરી દેવાઇ છે. સૂતક કાળ બાદ મંદિરને સ્વચ્છ કર્યા બાદ પૂજા આરતી થાય છે.
આ સૂતક કાળ દરમિયાન પૂજા કરવાનું વર્જિત માનવામાં આવે છે. મંદિરોના દ્વાર પણ બંધ કરી દેવાઇ છે. સૂતક કાળ બાદ મંદિરને સ્વચ્છ કર્યા બાદ પૂજા આરતી થાય છે.
3/7
ગ્રહણની પૂજા નિષેધ છે, પરંતુ આ સમયે શિવોપાસન મંત્ર જાપ કરવું શ્રેષ્ઠ રહેશે. શિવ પ્રલયના  દેવ છે, તેમની સામે કોઈ દુષ્ટ શક્તિ ફરકતી નથી. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન એકાંતવાસમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ગ્રહણની અશુભ અસર ઓછી થાય છે.
ગ્રહણની પૂજા નિષેધ છે, પરંતુ આ સમયે શિવોપાસન મંત્ર જાપ કરવું શ્રેષ્ઠ રહેશે. શિવ પ્રલયના દેવ છે, તેમની સામે કોઈ દુષ્ટ શક્તિ ફરકતી નથી. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન એકાંતવાસમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ગ્રહણની અશુભ અસર ઓછી થાય છે.
4/7
શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રના મંત્રોનો જાપ કરવાથી માનસિક રોગી પણ સ્વસ્થ બને છે. જે લોકો ગંભીર બીમારીથી પીડિત છે તેમણે ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રના મંત્રોનો જાપ કરવાથી માનસિક રોગી પણ સ્વસ્થ બને છે. જે લોકો ગંભીર બીમારીથી પીડિત છે તેમણે ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
5/7
દરેક નકારાત્મક પ્રભાવથી બચવા માટે શક્તિ એટલે કે દેવી દુર્ગાની પૂજા ખૂબ જ ફળદાયી છે. ગ્રહણના સમયગાળા દરમિયાન ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્યૈ મંત્રનો જાપ કરો, આનાથી માત્ર વાણી સિદ્ધિ જ નહીં પરંતુ તમામ અનિષ્ટ શક્તિઓનો નાશ થશે.
દરેક નકારાત્મક પ્રભાવથી બચવા માટે શક્તિ એટલે કે દેવી દુર્ગાની પૂજા ખૂબ જ ફળદાયી છે. ગ્રહણના સમયગાળા દરમિયાન ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્યૈ મંત્રનો જાપ કરો, આનાથી માત્ર વાણી સિદ્ધિ જ નહીં પરંતુ તમામ અનિષ્ટ શક્તિઓનો નાશ થશે.
6/7
ગ્રહણના સમયગાળા દરમિયાન તમારા મનમાં ભગવાન વિષ્ણુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃના મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી આત્મવિશ્વાસ વધશે અને બધી પરેશાનીઓનો નાશ થશે.
ગ્રહણના સમયગાળા દરમિયાન તમારા મનમાં ભગવાન વિષ્ણુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃના મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી આત્મવિશ્વાસ વધશે અને બધી પરેશાનીઓનો નાશ થશે.
7/7
ઓમ શીતાંશુ, વિભાંશુ અમૃતાંશુ નમઃ :- આ મંત્ર માનસિક અને શારીરિક કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે અને જીવનમાં ખુશીઓ આવે છે. નોકરી-ધંધાની તમામ સમસ્યાઓનો અંત આવશે.
ઓમ શીતાંશુ, વિભાંશુ અમૃતાંશુ નમઃ :- આ મંત્ર માનસિક અને શારીરિક કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે અને જીવનમાં ખુશીઓ આવે છે. નોકરી-ધંધાની તમામ સમસ્યાઓનો અંત આવશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
ABP Premium

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget