શોધખોળ કરો

Chandra Grahan 2022:ચંદ્રગ્રહણના સમયમાં આ વિધિથી કરો મંત્ર જાપ, થશે લાભ

Chandra Grahan 2022:આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે. સવારથી તેનો સૂતક કાળ શરૂ થઇ ગયો છે.

Chandra Grahan 2022:આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ  ભારતમાં પણ દેખાશે. સવારથી તેનો સૂતક કાળ શરૂ થઇ ગયો છે.

ચંદ્રગ્રહણમાં કરો આ મંત્રજાપ

1/7
Chandra Grahan 2022:આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ  ભારતમાં પણ દેખાશે. સવારથી તેનો સૂતક કાળ શરૂ થઇ ગયો છે.
Chandra Grahan 2022:આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે. સવારથી તેનો સૂતક કાળ શરૂ થઇ ગયો છે.
2/7
આ સૂતક કાળ દરમિયાન પૂજા કરવાનું વર્જિત માનવામાં આવે છે. મંદિરોના દ્વાર પણ બંધ કરી દેવાઇ છે. સૂતક કાળ બાદ મંદિરને સ્વચ્છ કર્યા બાદ પૂજા આરતી થાય છે.
આ સૂતક કાળ દરમિયાન પૂજા કરવાનું વર્જિત માનવામાં આવે છે. મંદિરોના દ્વાર પણ બંધ કરી દેવાઇ છે. સૂતક કાળ બાદ મંદિરને સ્વચ્છ કર્યા બાદ પૂજા આરતી થાય છે.
3/7
ગ્રહણની પૂજા નિષેધ છે, પરંતુ આ સમયે શિવોપાસન મંત્ર જાપ કરવું શ્રેષ્ઠ રહેશે. શિવ પ્રલયના  દેવ છે, તેમની સામે કોઈ દુષ્ટ શક્તિ ફરકતી નથી. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન એકાંતવાસમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ગ્રહણની અશુભ અસર ઓછી થાય છે.
ગ્રહણની પૂજા નિષેધ છે, પરંતુ આ સમયે શિવોપાસન મંત્ર જાપ કરવું શ્રેષ્ઠ રહેશે. શિવ પ્રલયના દેવ છે, તેમની સામે કોઈ દુષ્ટ શક્તિ ફરકતી નથી. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન એકાંતવાસમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ગ્રહણની અશુભ અસર ઓછી થાય છે.
4/7
શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રના મંત્રોનો જાપ કરવાથી માનસિક રોગી પણ સ્વસ્થ બને છે. જે લોકો ગંભીર બીમારીથી પીડિત છે તેમણે ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રના મંત્રોનો જાપ કરવાથી માનસિક રોગી પણ સ્વસ્થ બને છે. જે લોકો ગંભીર બીમારીથી પીડિત છે તેમણે ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
5/7
દરેક નકારાત્મક પ્રભાવથી બચવા માટે શક્તિ એટલે કે દેવી દુર્ગાની પૂજા ખૂબ જ ફળદાયી છે. ગ્રહણના સમયગાળા દરમિયાન ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્યૈ મંત્રનો જાપ કરો, આનાથી માત્ર વાણી સિદ્ધિ જ નહીં પરંતુ તમામ અનિષ્ટ શક્તિઓનો નાશ થશે.
દરેક નકારાત્મક પ્રભાવથી બચવા માટે શક્તિ એટલે કે દેવી દુર્ગાની પૂજા ખૂબ જ ફળદાયી છે. ગ્રહણના સમયગાળા દરમિયાન ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્યૈ મંત્રનો જાપ કરો, આનાથી માત્ર વાણી સિદ્ધિ જ નહીં પરંતુ તમામ અનિષ્ટ શક્તિઓનો નાશ થશે.
6/7
ગ્રહણના સમયગાળા દરમિયાન તમારા મનમાં ભગવાન વિષ્ણુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃના મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી આત્મવિશ્વાસ વધશે અને બધી પરેશાનીઓનો નાશ થશે.
ગ્રહણના સમયગાળા દરમિયાન તમારા મનમાં ભગવાન વિષ્ણુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃના મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી આત્મવિશ્વાસ વધશે અને બધી પરેશાનીઓનો નાશ થશે.
7/7
ઓમ શીતાંશુ, વિભાંશુ અમૃતાંશુ નમઃ :- આ મંત્ર માનસિક અને શારીરિક કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે અને જીવનમાં ખુશીઓ આવે છે. નોકરી-ધંધાની તમામ સમસ્યાઓનો અંત આવશે.
ઓમ શીતાંશુ, વિભાંશુ અમૃતાંશુ નમઃ :- આ મંત્ર માનસિક અને શારીરિક કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે અને જીવનમાં ખુશીઓ આવે છે. નોકરી-ધંધાની તમામ સમસ્યાઓનો અંત આવશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ક્યાં છે શ્રીકૃષ્ણની એ મૂર્તિ, જેને પોતાના પતિ માનતા હતા મીરાંબાઈ?
ક્યાં છે શ્રીકૃષ્ણની એ મૂર્તિ, જેને પોતાના પતિ માનતા હતા મીરાંબાઈ?
Paryushan: જૈન ધર્મમાં પર્વોનો રાજા છે પર્યુષણ, ક્યારથી થાય છે શરૂ, કેમ માનવામાં આવે છે મહત્વપૂર્ણ
Paryushan: જૈન ધર્મમાં પર્વોનો રાજા છે પર્યુષણ, ક્યારથી થાય છે શરૂ, કેમ માનવામાં આવે છે મહત્વપૂર્ણ
Janmashtami 2026: આ શુભ મુહૂર્તમાં થશે કાન્હાનો જન્મ! નોંધી લો જન્માષ્ટમીની પૂજાનું શુભ મુહૂર્ત
Janmashtami 2026: આ શુભ મુહૂર્તમાં થશે કાન્હાનો જન્મ! નોંધી લો જન્માષ્ટમીની પૂજાનું શુભ મુહૂર્ત
Today's horoscope: હર્ષણ યોગથી આ 4 રાશિની ખૂલશે કિસ્મત, થશે બંપર થશે ધનલાભ
Today's horoscope: હર્ષણ યોગથી આ 4 રાશિની ખૂલશે કિસ્મત, થશે બંપર થશે ધનલાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી
Rajkot News: ઓવરટેક બાબતે બોલાચાલી બાદ મારામારી, ધોરાજીના યુવકનું સારવાર દરમિયાન મોત
Ahmedabad News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રની દાદાગીરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં  જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો  જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ
સુરત બાદ વડોદરા મેડિકલ કોલેજમાં રેગિંગ, ડોક્ટર સામે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ બાદ ખળભળાટ
અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'
અભિજીત દીપકેએ હવે કરી મોટી જાહેરાત, કહ્યું- 'જરૂર પડશે તો અમે મુંબઈ સુધી...'
Vibrant Gujarat: 'ગુજરાત સરકાર ટી20 નહીં, ટેસ્ટ મેચ રમે છે', આનંદ મહિન્દ્રાની પ્રશંસાત્મક પૉસ્ટ
Vibrant Gujarat: 'ગુજરાત સરકાર ટી20 નહીં, ટેસ્ટ મેચ રમે છે', આનંદ મહિન્દ્રાની પ્રશંસાત્મક પૉસ્ટ
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
ક્યાં છે શ્રીકૃષ્ણની એ મૂર્તિ, જેને પોતાના પતિ માનતા હતા મીરાંબાઈ?
ક્યાં છે શ્રીકૃષ્ણની એ મૂર્તિ, જેને પોતાના પતિ માનતા હતા મીરાંબાઈ?
Embed widget