શોધખોળ કરો

Chandra Grahan 2022:ચંદ્રગ્રહણના સમયમાં આ વિધિથી કરો મંત્ર જાપ, થશે લાભ

Chandra Grahan 2022:આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે. સવારથી તેનો સૂતક કાળ શરૂ થઇ ગયો છે.

Chandra Grahan 2022:આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ  ભારતમાં પણ દેખાશે. સવારથી તેનો સૂતક કાળ શરૂ થઇ ગયો છે.

ચંદ્રગ્રહણમાં કરો આ મંત્રજાપ

1/7
Chandra Grahan 2022:આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ  ભારતમાં પણ દેખાશે. સવારથી તેનો સૂતક કાળ શરૂ થઇ ગયો છે.
Chandra Grahan 2022:આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે. સવારથી તેનો સૂતક કાળ શરૂ થઇ ગયો છે.
2/7
આ સૂતક કાળ દરમિયાન પૂજા કરવાનું વર્જિત માનવામાં આવે છે. મંદિરોના દ્વાર પણ બંધ કરી દેવાઇ છે. સૂતક કાળ બાદ મંદિરને સ્વચ્છ કર્યા બાદ પૂજા આરતી થાય છે.
આ સૂતક કાળ દરમિયાન પૂજા કરવાનું વર્જિત માનવામાં આવે છે. મંદિરોના દ્વાર પણ બંધ કરી દેવાઇ છે. સૂતક કાળ બાદ મંદિરને સ્વચ્છ કર્યા બાદ પૂજા આરતી થાય છે.
3/7
ગ્રહણની પૂજા નિષેધ છે, પરંતુ આ સમયે શિવોપાસન મંત્ર જાપ કરવું શ્રેષ્ઠ રહેશે. શિવ પ્રલયના  દેવ છે, તેમની સામે કોઈ દુષ્ટ શક્તિ ફરકતી નથી. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન એકાંતવાસમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ગ્રહણની અશુભ અસર ઓછી થાય છે.
ગ્રહણની પૂજા નિષેધ છે, પરંતુ આ સમયે શિવોપાસન મંત્ર જાપ કરવું શ્રેષ્ઠ રહેશે. શિવ પ્રલયના દેવ છે, તેમની સામે કોઈ દુષ્ટ શક્તિ ફરકતી નથી. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન એકાંતવાસમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ગ્રહણની અશુભ અસર ઓછી થાય છે.
4/7
શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રના મંત્રોનો જાપ કરવાથી માનસિક રોગી પણ સ્વસ્થ બને છે. જે લોકો ગંભીર બીમારીથી પીડિત છે તેમણે ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રના મંત્રોનો જાપ કરવાથી માનસિક રોગી પણ સ્વસ્થ બને છે. જે લોકો ગંભીર બીમારીથી પીડિત છે તેમણે ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
5/7
દરેક નકારાત્મક પ્રભાવથી બચવા માટે શક્તિ એટલે કે દેવી દુર્ગાની પૂજા ખૂબ જ ફળદાયી છે. ગ્રહણના સમયગાળા દરમિયાન ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્યૈ મંત્રનો જાપ કરો, આનાથી માત્ર વાણી સિદ્ધિ જ નહીં પરંતુ તમામ અનિષ્ટ શક્તિઓનો નાશ થશે.
દરેક નકારાત્મક પ્રભાવથી બચવા માટે શક્તિ એટલે કે દેવી દુર્ગાની પૂજા ખૂબ જ ફળદાયી છે. ગ્રહણના સમયગાળા દરમિયાન ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્યૈ મંત્રનો જાપ કરો, આનાથી માત્ર વાણી સિદ્ધિ જ નહીં પરંતુ તમામ અનિષ્ટ શક્તિઓનો નાશ થશે.
6/7
ગ્રહણના સમયગાળા દરમિયાન તમારા મનમાં ભગવાન વિષ્ણુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃના મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી આત્મવિશ્વાસ વધશે અને બધી પરેશાનીઓનો નાશ થશે.
ગ્રહણના સમયગાળા દરમિયાન તમારા મનમાં ભગવાન વિષ્ણુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃના મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી આત્મવિશ્વાસ વધશે અને બધી પરેશાનીઓનો નાશ થશે.
7/7
ઓમ શીતાંશુ, વિભાંશુ અમૃતાંશુ નમઃ :- આ મંત્ર માનસિક અને શારીરિક કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે અને જીવનમાં ખુશીઓ આવે છે. નોકરી-ધંધાની તમામ સમસ્યાઓનો અંત આવશે.
ઓમ શીતાંશુ, વિભાંશુ અમૃતાંશુ નમઃ :- આ મંત્ર માનસિક અને શારીરિક કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે અને જીવનમાં ખુશીઓ આવે છે. નોકરી-ધંધાની તમામ સમસ્યાઓનો અંત આવશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Lok Sabha Elections 2024: રાહુલ ગાંધીએ રાજપૂતો પર એવું શું કહ્યું કે રાજકીય ખળભળાટ મચી ગયો, ભાજપે કહ્યું- તરત માફી માગો
Lok Sabha Elections 2024: રાહુલ ગાંધીએ રાજપૂતો પર એવું શું કહ્યું કે રાજકીય ખળભળાટ મચી ગયો, ભાજપે કહ્યું- તરત માફી માગો
Lok sabha Election 2024 Live: રાજા મહારાજાના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, જાણો લોકસભા અપડેટ્સ
Lok sabha Election 2024 Live: રાજા મહારાજાના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, જાણો લોકસભા અપડેટ્સ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

AAPમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયાLok Sabha Election 2024 : ચૂંટણીમાં મતદાન વધારવા અનોખી પહેલ, અમદાવાદના રિવરફ્રંટ પર અદભૂત ડ્રોન શોLok Sabha Election: જામનગર બેઠકથી કૉંગ્રેસ ઉમેદવારે જે.પી.મારવીયાએ મતદાતાઓ પાસે માગી આર્થિક મદદSurendranagar News: લીંબડી-અમદાવાદ હાઈવે પર ખાનગી બસનો અકસ્માત, 25થી વધુ ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Lok Sabha Elections 2024: રાહુલ ગાંધીએ રાજપૂતો પર એવું શું કહ્યું કે રાજકીય ખળભળાટ મચી ગયો, ભાજપે કહ્યું- તરત માફી માગો
Lok Sabha Elections 2024: રાહુલ ગાંધીએ રાજપૂતો પર એવું શું કહ્યું કે રાજકીય ખળભળાટ મચી ગયો, ભાજપે કહ્યું- તરત માફી માગો
Lok sabha Election 2024 Live: રાજા મહારાજાના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, જાણો લોકસભા અપડેટ્સ
Lok sabha Election 2024 Live: રાજા મહારાજાના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, જાણો લોકસભા અપડેટ્સ
આવી બેટિંગ ક્યારેય નહીં જોઈ હોય! ન્યૂઝીલેન્ડના બેટ્સમેન શોટ રમવા માટે મારી ડાઇવ, જુઓ Video
આવી બેટિંગ ક્યારેય નહીં જોઈ હોય! ન્યૂઝીલેન્ડના બેટ્સમેન શોટ રમવા માટે મારી ડાઇવ, જુઓ Video
Accident News: ડભોઈમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, મહિલાનું ઘટના સ્થળે મોત
Accident News: ડભોઈમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, મહિલાનું ઘટના સ્થળે મોત
Sahil Khan Arrested: એક્ટર સાહિલ ખાનની ધરપકડ, મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી
Sahil Khan Arrested: એક્ટર સાહિલ ખાનની ધરપકડ, મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી
કામની વાતઃ તમારો મોબાઈલ કેટલું રેડિયેશન ફેલાવે છે? આ નંબર ડાયલ કરીને તમે પણ જાણી શકો છો
કામની વાતઃ તમારો મોબાઈલ કેટલું રેડિયેશન ફેલાવે છે? આ નંબર ડાયલ કરીને તમે પણ જાણી શકો છો
Embed widget