શોધખોળ કરો
Mahashivratri 2024: મહાશિવ રાત્રિના અવસરે મહાદેવને આ પદાર્થ અચૂક કરો અર્પણ, કામનાની પૂર્તિ માટે છે સિદ્ધ ઉપાય
વર્ષ 2024માં મહાશિવરાત્રીનો તહેવાર 8મી માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે શિવલિંગ પર આ ફળ અર્પિત કરવાથી તમે બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો.
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/6

બોર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બોર અચૂક ચઢાવવા. બોર ભગવાન શિવનું ખૂબ પ્રિય ફળ છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બોર અર્પણ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
2/6

વર્ષ 2024 માં, મહાશિવરાત્રી 8 માર્ચ, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે, બોરના આ ઉપાય તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે.
Published at : 06 Mar 2024 07:07 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















