શોધખોળ કરો

Mahashivratri 2024: મહાશિવ રાત્રિના અવસરે મહાદેવને આ પદાર્થ અચૂક કરો અર્પણ, કામનાની પૂર્તિ માટે છે સિદ્ધ ઉપાય

વર્ષ 2024માં મહાશિવરાત્રીનો તહેવાર 8મી માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે શિવલિંગ પર આ ફળ અર્પિત કરવાથી તમે બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો.

વર્ષ 2024માં મહાશિવરાત્રીનો તહેવાર 8મી માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે શિવલિંગ પર આ ફળ અર્પિત કરવાથી તમે બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો.

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)

1/6
બોર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બોર અચૂક ચઢાવવા. બોર ભગવાન શિવનું ખૂબ પ્રિય ફળ છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બોર  અર્પણ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
બોર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બોર અચૂક ચઢાવવા. બોર ભગવાન શિવનું ખૂબ પ્રિય ફળ છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બોર અર્પણ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
2/6
વર્ષ 2024 માં, મહાશિવરાત્રી 8 માર્ચ, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે, બોરના આ ઉપાય  તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે.
વર્ષ 2024 માં, મહાશિવરાત્રી 8 માર્ચ, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે, બોરના આ ઉપાય તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે.
3/6
જો તમે વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો મહાશિવરાત્રીના દિવસે પતિ-પત્નીએ સાથે મળીને શિવલિંગને  બોર અર્પણ કરવા જોઈએ, આમ કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા વધે છે.
જો તમે વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો મહાશિવરાત્રીના દિવસે પતિ-પત્નીએ સાથે મળીને શિવલિંગને બોર અર્પણ કરવા જોઈએ, આમ કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા વધે છે.
4/6
જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર  અર્પણ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. અને ધન પ્રાપ્તિના વિકલ્પ ખુલ્લે છે.
જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર અર્પણ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. અને ધન પ્રાપ્તિના વિકલ્પ ખુલ્લે છે.
5/6
જો તમને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી રહ્યો છે, અથવા તમે લાંબા સમયથી બીમાર છો, તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર  અવશ્ય અર્પિત કરો, આ ઉપાયથી  બીમારીઓથી છુટકારો મળે છે.
જો તમને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી રહ્યો છે, અથવા તમે લાંબા સમયથી બીમાર છો, તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર અવશ્ય અર્પિત કરો, આ ઉપાયથી બીમારીઓથી છુટકારો મળે છે.
6/6
બોરનો  ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ શિવનું પ્રિય ફળ છે. બોરના ઝાડને પણ શિવલિંગનું સ્વરૂપ માનવામાં આવે છે. તો તમે પણ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને  બોર અચૂક  અર્પણ કરો.
બોરનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ શિવનું પ્રિય ફળ છે. બોરના ઝાડને પણ શિવલિંગનું સ્વરૂપ માનવામાં આવે છે. તો તમે પણ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર અચૂક અર્પણ કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget