શોધખોળ કરો

'મારો પતિ મને હનીમૂન પર લઇ ગયો ને ત્યાં તેના મિત્રોને વેચી મારી, ને કહ્યું.....' - હૉટ એક્ટ્રેસે શેર કર્યો જિંદગીનો કડવો અનુભવ

કરિશ્મા કપૂરે પોતાના અંગત જીવનમાં કેવી કેવી પીડા ભોગવી છે તેનો ખુલાસો કર્યો હતો, જે ખરેખર દુઃખદાયક છે. જાણો લાઈમલાઈટમાં રહેતી કપૂર પરિવારની આ છોકરીએ શા માટે લગ્ન તોડ્યા

કરિશ્મા કપૂરે પોતાના અંગત જીવનમાં કેવી કેવી પીડા ભોગવી છે તેનો ખુલાસો કર્યો હતો, જે ખરેખર દુઃખદાયક છે. જાણો લાઈમલાઈટમાં રહેતી કપૂર પરિવારની આ છોકરીએ શા માટે લગ્ન તોડ્યા

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/10
Karisma Kapoor Personal Life: બૉલીવુડમાં 90ના દાયકાની કરિશ્મા કપૂર ટોચની અભિનેત્રીઓમાં સામેલ હતી, પરંતુ હાલ એક્ટ્રેસ એકલવાયુ જીવન જીવી રહી છે, હાલમાં જ કરિશ્મા કપૂરે પોતાના અંગત જીવનમાં કેવી કેવી પીડા ભોગવી છે તેનો ખુલાસો કર્યો હતો, જે ખરેખર દુઃખદાયક છે. જાણો લાઈમલાઈટમાં રહેતી કપૂર પરિવારની આ છોકરીએ શા માટે લગ્ન તોડ્યા, અને હાલ શું કરી રહી છે....
Karisma Kapoor Personal Life: બૉલીવુડમાં 90ના દાયકાની કરિશ્મા કપૂર ટોચની અભિનેત્રીઓમાં સામેલ હતી, પરંતુ હાલ એક્ટ્રેસ એકલવાયુ જીવન જીવી રહી છે, હાલમાં જ કરિશ્મા કપૂરે પોતાના અંગત જીવનમાં કેવી કેવી પીડા ભોગવી છે તેનો ખુલાસો કર્યો હતો, જે ખરેખર દુઃખદાયક છે. જાણો લાઈમલાઈટમાં રહેતી કપૂર પરિવારની આ છોકરીએ શા માટે લગ્ન તોડ્યા, અને હાલ શું કરી રહી છે....
2/10
કરિશ્મા કપૂરે વર્ષ 2006માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસો સુધી તેમનું લગ્નજીવન સારું રહ્યું, પરંતુ પછી તેમના લગ્ન જીવનમાં એવી તિરાડ આવી ગઈ અને કેટલાય ઝઘડાો થવા લાગ્યા.
કરિશ્મા કપૂરે વર્ષ 2006માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસો સુધી તેમનું લગ્નજીવન સારું રહ્યું, પરંતુ પછી તેમના લગ્ન જીવનમાં એવી તિરાડ આવી ગઈ અને કેટલાય ઝઘડાો થવા લાગ્યા.
3/10
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરિશ્માએ કહ્યું હતું કે તેને પોતાના લગ્નમાં કેટલીય યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ખુલાસો કર્યો હતો કે તેને લગ્નના પહેલા દિવસથી જ હેરાન પરેશાન કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરિશ્માએ કહ્યું હતું કે તેને પોતાના લગ્નમાં કેટલીય યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ખુલાસો કર્યો હતો કે તેને લગ્નના પહેલા દિવસથી જ હેરાન પરેશાન કરવામાં આવી હતી.
4/10
પિંકવિલાના અહેવાલો અનુસાર, કરિશ્માએ ખુલાસો કર્યો હતો કે લગ્ન પછી જ્યારે તે સંજય કપૂર સાથે હનીમૂન પર ગઈ હતી ત્યારે તેના પતિએ તેને મિત્રો સાથે મોકલી દીધી હતી, તેને મિત્રો સાથે શેર કરી, વેચી દીધી હતી. કરિશ્માએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તેને પોતાના પતિની વાત ના માની ત્યારે સંજયે તેને ખૂબ માર પણ માર્યો હતો.
પિંકવિલાના અહેવાલો અનુસાર, કરિશ્માએ ખુલાસો કર્યો હતો કે લગ્ન પછી જ્યારે તે સંજય કપૂર સાથે હનીમૂન પર ગઈ હતી ત્યારે તેના પતિએ તેને મિત્રો સાથે મોકલી દીધી હતી, તેને મિત્રો સાથે શેર કરી, વેચી દીધી હતી. કરિશ્માએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તેને પોતાના પતિની વાત ના માની ત્યારે સંજયે તેને ખૂબ માર પણ માર્યો હતો.
5/10
કરિશ્માએ સંજય કપૂર અને તેના પરિવાર પર ઘરેલુ હિંસાનો આરોપ પણ લગાવ્યો હતો અને કેસ પણ નોંધાવ્યો હતો. આ કેસ લાંબા સમય સુધી ચાલ્યો.
કરિશ્માએ સંજય કપૂર અને તેના પરિવાર પર ઘરેલુ હિંસાનો આરોપ પણ લગાવ્યો હતો અને કેસ પણ નોંધાવ્યો હતો. આ કેસ લાંબા સમય સુધી ચાલ્યો.
6/10
કરિશ્મા કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સંજય તેને ખૂબ હેરાન કરતો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ કરિશ્મા કપૂરે પોતાની અરજીમાં પ્રેગ્નન્સી દરમિયાનની એક ઘટના પણ જણાવી હતી.
કરિશ્મા કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સંજય તેને ખૂબ હેરાન કરતો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ કરિશ્મા કપૂરે પોતાની અરજીમાં પ્રેગ્નન્સી દરમિયાનની એક ઘટના પણ જણાવી હતી.
7/10
ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂરે સંજય કપૂરથી બે બાળકો છે. કરિશ્માની દીકરીનું નામ સમાયરા કપૂર અને દીકરાનું નામ કિયાન કપૂર છે. કરિશ્મા સિંગર તેના બંને બાળકોનો માતા-પિતા તરીકે ઉછેર કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂરે સંજય કપૂરથી બે બાળકો છે. કરિશ્માની દીકરીનું નામ સમાયરા કપૂર અને દીકરાનું નામ કિયાન કપૂર છે. કરિશ્મા સિંગર તેના બંને બાળકોનો માતા-પિતા તરીકે ઉછેર કરી રહી છે.
8/10
વર્ષ 2016માં કરિશ્મા કપૂરે તેના પીડાદાયક લગ્નજીવનમાંથી છૂટકારો મેળવ્યો અને સંજય કપૂરથી છૂટાછેડા લીધા. કરિશ્મા કપૂર સાથે છૂટાછેડા લીધા પછી, સંજયે પ્રિયા સચદેવ સાથે બીજા લગ્ન કર્યા, કરિશ્મા હજી પણ એકલવાયુ જીવન જીવી રહી છે
વર્ષ 2016માં કરિશ્મા કપૂરે તેના પીડાદાયક લગ્નજીવનમાંથી છૂટકારો મેળવ્યો અને સંજય કપૂરથી છૂટાછેડા લીધા. કરિશ્મા કપૂર સાથે છૂટાછેડા લીધા પછી, સંજયે પ્રિયા સચદેવ સાથે બીજા લગ્ન કર્યા, કરિશ્મા હજી પણ એકલવાયુ જીવન જીવી રહી છે
9/10
કરિશ્મા કપૂરે બૉલીવુડમાં કેટલીય હિટ ફિલ્મો આપી છે, જેમાં 'દિલ તો પાગલ હૈ', 'રિશ્તે', 'બીવી નંબર વન', 'જુડવા', 'હીરો નંબર વન', 'રાજા હિન્દુસ્તાની' અને રાજા બાબુ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
કરિશ્મા કપૂરે બૉલીવુડમાં કેટલીય હિટ ફિલ્મો આપી છે, જેમાં 'દિલ તો પાગલ હૈ', 'રિશ્તે', 'બીવી નંબર વન', 'જુડવા', 'હીરો નંબર વન', 'રાજા હિન્દુસ્તાની' અને રાજા બાબુ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
10/10
વર્ષ 2020માં કરિશ્માની પહેલી વેબ સિરીઝ મેન્ટલહૂડ આવી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.
વર્ષ 2020માં કરિશ્માની પહેલી વેબ સિરીઝ મેન્ટલહૂડ આવી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget