શોધખોળ કરો

Bollywood Kissa: આમિર ખાનના કારણે બાથરૂમમાં કલાકો સુધી રડી હતી આ એક્ટ્રેસ, કારણ છે ચોંકાવનારુ

દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીએ નાની ઉંમરમાં જ મોટી સફળતા મેળવી હતી. પરંતુ એકવાર આમિર ખાને અભિનેત્રી સાથે એવું વર્તન કર્યું કે તે બાથરૂમમાં કલાકો સુધી રડતી રહી. જાણો કારણ.

દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીએ નાની ઉંમરમાં જ મોટી સફળતા મેળવી હતી. પરંતુ એકવાર આમિર ખાને અભિનેત્રી સાથે એવું વર્તન કર્યું કે તે બાથરૂમમાં કલાકો સુધી રડતી રહી. જાણો કારણ.

દિવ્યા ભારતી

1/7
દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીએ નાની ઉંમરમાં જ મોટી સફળતા મેળવી હતી. પરંતુ એકવાર આમિર ખાને અભિનેત્રી સાથે એવું વર્તન કર્યું કે તે બાથરૂમમાં કલાકો સુધી રડતી રહી. જાણો કારણ.
દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીએ નાની ઉંમરમાં જ મોટી સફળતા મેળવી હતી. પરંતુ એકવાર આમિર ખાને અભિનેત્રી સાથે એવું વર્તન કર્યું કે તે બાથરૂમમાં કલાકો સુધી રડતી રહી. જાણો કારણ.
2/7
દિવ્યા ભારતીએ નાની ઉંમરમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જે બાદ અભિનેત્રીએ એક પછી એક હિટ ફિલ્મો આપી અને બહુ ઓછા સમયમાં બોલિવૂડની ટોચની અભિનેત્રી બની ગઈ. જો કે, આ ખ્યાતિ લાંબો સમય ટકી ન હતી. એક દિવસ અચાનક જ ઘરની બાલ્કનીમાંથી પડીને અભિનેત્રીનું મોત થઈ ગયું. આ સમાચાર માત્ર બોલિવૂડ માટે જ નહીં પરંતુ તેના ચાહકો માટે પણ ઊંડો આઘાત હતો.
દિવ્યા ભારતીએ નાની ઉંમરમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જે બાદ અભિનેત્રીએ એક પછી એક હિટ ફિલ્મો આપી અને બહુ ઓછા સમયમાં બોલિવૂડની ટોચની અભિનેત્રી બની ગઈ. જો કે, આ ખ્યાતિ લાંબો સમય ટકી ન હતી. એક દિવસ અચાનક જ ઘરની બાલ્કનીમાંથી પડીને અભિનેત્રીનું મોત થઈ ગયું. આ સમાચાર માત્ર બોલિવૂડ માટે જ નહીં પરંતુ તેના ચાહકો માટે પણ ઊંડો આઘાત હતો.
3/7
પરંતુ આ રિપોર્ટમાં અમે તમને અભિનેત્રી સાથે જોડાયેલી એવી ઘટના જણાવી રહ્યા છીએ જ્યારે આમિર ખાનના કારણે તે કલાકો સુધીબાથરૂમમાં રડતી રહેતી હતી.
પરંતુ આ રિપોર્ટમાં અમે તમને અભિનેત્રી સાથે જોડાયેલી એવી ઘટના જણાવી રહ્યા છીએ જ્યારે આમિર ખાનના કારણે તે કલાકો સુધીબાથરૂમમાં રડતી રહેતી હતી.
4/7
આ ઘટનાનો ઉલ્લેખ અભિનેત્રી દિવ્યા ભારતીએ પોતે એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું હતું કે જ્યારે તે લંડનમાં યોજાનારા શો માટે પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે તેના પરફોર્મન્સમાં ભૂલો થઈ હતી. પરંતુ તેણે તરત જ તે ભૂલોને કવર કરી હતી. આ પછી પણ આમિર ખાને તેની સાથે પરફોર્મ કરવાની ના પાડી દીધી હતી.
આ ઘટનાનો ઉલ્લેખ અભિનેત્રી દિવ્યા ભારતીએ પોતે એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું હતું કે જ્યારે તે લંડનમાં યોજાનારા શો માટે પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે તેના પરફોર્મન્સમાં ભૂલો થઈ હતી. પરંતુ તેણે તરત જ તે ભૂલોને કવર કરી હતી. આ પછી પણ આમિર ખાને તેની સાથે પરફોર્મ કરવાની ના પાડી દીધી હતી.
5/7
અભિનેત્રીએ જણાવ્યું હતું કે આમિરે આયોજકોને જૂહી ચાવલાને તેની જગ્યાએ પરફોર્મ કરવા માટે પણ કહ્યું હતું. મને તેના વર્તનથી ખૂબ જ ખરાબ લાગ્યું અને બાથરૂમમાં જઇને હું કલાકો સુધી રડી હતી.
અભિનેત્રીએ જણાવ્યું હતું કે આમિરે આયોજકોને જૂહી ચાવલાને તેની જગ્યાએ પરફોર્મ કરવા માટે પણ કહ્યું હતું. મને તેના વર્તનથી ખૂબ જ ખરાબ લાગ્યું અને બાથરૂમમાં જઇને હું કલાકો સુધી રડી હતી.
6/7
પછી આમિર ખાનનું વર્તન જોઈને સલમાન ખાન દિવ્યા ભારતીના સમર્થનમાં આવ્યો અને તેણે પણ અભિનેત્રી સાથે આ જ શોમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અભિનેત્રીએ આ અંગે સલમાન ખાનના ખૂબ વખાણ પણ કર્યા હતા.
પછી આમિર ખાનનું વર્તન જોઈને સલમાન ખાન દિવ્યા ભારતીના સમર્થનમાં આવ્યો અને તેણે પણ અભિનેત્રી સાથે આ જ શોમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અભિનેત્રીએ આ અંગે સલમાન ખાનના ખૂબ વખાણ પણ કર્યા હતા.
7/7
નોંધનીય છે કે દિવ્યા ભારતીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'વિશ્વાત્મા'થી કરી હતી. આ પછી તે 'શોલા ઔર શબનમ', 'દિલ કા ક્યા કસૂર', 'જાન સે પ્યારા', 'દીવાના', 'દિલ આશના હૈ' જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી હતી. અભિનેત્રીએ માત્ર 19 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું.
નોંધનીય છે કે દિવ્યા ભારતીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'વિશ્વાત્મા'થી કરી હતી. આ પછી તે 'શોલા ઔર શબનમ', 'દિલ કા ક્યા કસૂર', 'જાન સે પ્યારા', 'દીવાના', 'દિલ આશના હૈ' જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી હતી. અભિનેત્રીએ માત્ર 19 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget