શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ફોટોમાં જુઓ કેવી જીંદગી જીવતી હતી Vaishali Takkar, 29 વર્ષની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા
ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 29 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. વૈશાલી ખૂબ જ સુખી જીવન જીવતી હતી.
![ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 29 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. વૈશાલી ખૂબ જ સુખી જીવન જીવતી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/16/bac415b961f1c206ceea664b973fa1da1665937254091391_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૈશાલી ઠક્કર
1/8
![Actress Vaishali Takkar Lifestyle: પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 16 સપ્ટેમ્બરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/16/f3ccdd27d2000e3f9255a7e3e2c4880011dd0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Actress Vaishali Takkar Lifestyle: પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 16 સપ્ટેમ્બરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
2/8
![વૈશાલી ઠક્કરની ઉંમર માત્ર 29 વર્ષની હતી અને તે ખૂબ જ ખુશખુશાલ જીવન જીવતી હતી, આવી સ્થિતિમાં તેની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/16/156005c5baf40ff51a327f1c34f2975b979f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૈશાલી ઠક્કરની ઉંમર માત્ર 29 વર્ષની હતી અને તે ખૂબ જ ખુશખુશાલ જીવન જીવતી હતી, આવી સ્થિતિમાં તેની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા.
3/8
![વૈશાલી અવારનવાર પોતાના જીવન સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી, જેની તસવીરો જોઈને ખબર પડે છે કે તે ખૂબ જ ખુશ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/16/799bad5a3b514f096e69bbc4a7896cd9e1ad3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૈશાલી અવારનવાર પોતાના જીવન સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી, જેની તસવીરો જોઈને ખબર પડે છે કે તે ખૂબ જ ખુશ હતી.
4/8
![વૈશાલીને ટ્રાવેલિંગનો ખૂબ શોખ હતો અને તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેના પ્રવાસ સાથે જોડાયેલા વીડિયો શેર કરતી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/16/8cda81fc7ad906927144235dda5fdf15a430e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૈશાલીને ટ્રાવેલિંગનો ખૂબ શોખ હતો અને તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેના પ્રવાસ સાથે જોડાયેલા વીડિયો શેર કરતી હતી.
5/8
![વૈશાલીને ખાણીપીણીની શોખીન હતી અને તે સોશિયલ મીડિયા પર તેના સંબંધિત ફોટા અને વીડિયો શેર કરતી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/16/032b2cc936860b03048302d991c3498ffee69.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૈશાલીને ખાણીપીણીની શોખીન હતી અને તે સોશિયલ મીડિયા પર તેના સંબંધિત ફોટા અને વીડિયો શેર કરતી હતી.
6/8
![સાથે જ વૈશાલીને પુસ્તકો વાંચવાનો પણ ઘણો શોખ હતો. એકવાર, ઇન્સ્ટાગ્રામ પર પુસ્તકો સાથેની એક તસવીર શેર કરતી વખતે, તેણે કહ્યું હતું કે 'સારું ભોજન અને સારું પુસ્તક તેની હેપ્પી જર્નીના સાથી છે'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/16/18e2999891374a475d0687ca9f989d8394b0a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાથે જ વૈશાલીને પુસ્તકો વાંચવાનો પણ ઘણો શોખ હતો. એકવાર, ઇન્સ્ટાગ્રામ પર પુસ્તકો સાથેની એક તસવીર શેર કરતી વખતે, તેણે કહ્યું હતું કે 'સારું ભોજન અને સારું પુસ્તક તેની હેપ્પી જર્નીના સાથી છે'
7/8
![વૈશાલીને ઈન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ લોકો ફોલો કરે છે, જ્યારે યુટ્યુબ પર પણ તેના હજારો સબસ્ક્રાઈબર્સ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/16/fe5df232cafa4c4e0f1a0294418e566036aa8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૈશાલીને ઈન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ લોકો ફોલો કરે છે, જ્યારે યુટ્યુબ પર પણ તેના હજારો સબસ્ક્રાઈબર્સ છે.
8/8
![વૈશાલી ઠક્કરે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'સસુરાલ સિમર કા' જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/16/d0096ec6c83575373e3a21d129ff8fef9fe4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૈશાલી ઠક્કરે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'સસુરાલ સિમર કા' જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું.
Published at : 16 Oct 2022 09:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)