શોધખોળ કરો

ફોટોમાં જુઓ કેવી જીંદગી જીવતી હતી Vaishali Takkar, 29 વર્ષની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા

ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 29 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. વૈશાલી ખૂબ જ સુખી જીવન જીવતી હતી.

ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 29 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. વૈશાલી ખૂબ જ સુખી જીવન જીવતી હતી.

વૈશાલી ઠક્કર

1/8
Actress Vaishali Takkar Lifestyle: પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 16 સપ્ટેમ્બરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
Actress Vaishali Takkar Lifestyle: પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 16 સપ્ટેમ્બરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
2/8
વૈશાલી ઠક્કરની ઉંમર માત્ર 29 વર્ષની હતી અને તે ખૂબ જ ખુશખુશાલ જીવન જીવતી હતી, આવી સ્થિતિમાં તેની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા.
વૈશાલી ઠક્કરની ઉંમર માત્ર 29 વર્ષની હતી અને તે ખૂબ જ ખુશખુશાલ જીવન જીવતી હતી, આવી સ્થિતિમાં તેની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા.
3/8
વૈશાલી અવારનવાર પોતાના જીવન સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી, જેની તસવીરો જોઈને ખબર પડે છે કે તે ખૂબ જ ખુશ હતી.
વૈશાલી અવારનવાર પોતાના જીવન સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી, જેની તસવીરો જોઈને ખબર પડે છે કે તે ખૂબ જ ખુશ હતી.
4/8
વૈશાલીને ટ્રાવેલિંગનો ખૂબ શોખ હતો અને તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેના પ્રવાસ સાથે જોડાયેલા વીડિયો શેર કરતી હતી.
વૈશાલીને ટ્રાવેલિંગનો ખૂબ શોખ હતો અને તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેના પ્રવાસ સાથે જોડાયેલા વીડિયો શેર કરતી હતી.
5/8
વૈશાલીને ખાણીપીણીની શોખીન હતી અને તે સોશિયલ મીડિયા પર તેના સંબંધિત ફોટા અને વીડિયો શેર કરતી હતી.
વૈશાલીને ખાણીપીણીની શોખીન હતી અને તે સોશિયલ મીડિયા પર તેના સંબંધિત ફોટા અને વીડિયો શેર કરતી હતી.
6/8
સાથે જ વૈશાલીને પુસ્તકો વાંચવાનો પણ ઘણો શોખ હતો. એકવાર, ઇન્સ્ટાગ્રામ પર પુસ્તકો સાથેની એક તસવીર શેર કરતી વખતે, તેણે કહ્યું હતું કે 'સારું ભોજન અને સારું પુસ્તક તેની હેપ્પી જર્નીના સાથી છે'
સાથે જ વૈશાલીને પુસ્તકો વાંચવાનો પણ ઘણો શોખ હતો. એકવાર, ઇન્સ્ટાગ્રામ પર પુસ્તકો સાથેની એક તસવીર શેર કરતી વખતે, તેણે કહ્યું હતું કે 'સારું ભોજન અને સારું પુસ્તક તેની હેપ્પી જર્નીના સાથી છે'
7/8
વૈશાલીને ઈન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ લોકો ફોલો કરે છે, જ્યારે યુટ્યુબ પર પણ તેના હજારો સબસ્ક્રાઈબર્સ છે.
વૈશાલીને ઈન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ લોકો ફોલો કરે છે, જ્યારે યુટ્યુબ પર પણ તેના હજારો સબસ્ક્રાઈબર્સ છે.
8/8
વૈશાલી ઠક્કરે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'સસુરાલ સિમર કા' જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું.
વૈશાલી ઠક્કરે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'સસુરાલ સિમર કા' જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget