શોધખોળ કરો

Health Tips: વેઇટ લોસની સાથે આ રોગમાં પણ કારગર છે દહીંનું સેવન, બસ આ મસાલા સાથે કરો સેવન

દહીંમાં હાજર પ્રોટીન અને કેલ્શિયમ સ્થૂળતા ઘટાડે છે. વજન ઘટાડવા માટે દહીંનું સેવન કરો તો તેમાં ખાંડને બદલે મરી અથવા રોક સોલ્ટ નાખો. દહીંમાંથી બનેલી છાશ પણ વજન ઘટાડવામાં મદદરૂપ છે.

દહીંમાં હાજર પ્રોટીન અને કેલ્શિયમ સ્થૂળતા ઘટાડે છે. વજન ઘટાડવા માટે દહીંનું સેવન કરો તો તેમાં ખાંડને બદલે મરી અથવા રોક સોલ્ટ નાખો.  દહીંમાંથી બનેલી છાશ પણ વજન ઘટાડવામાં મદદરૂપ છે.

દહીંના સેવનના ફાયદા

1/6
દહીંમાં હાજર પ્રોટીન અને કેલ્શિયમ સ્થૂળતા ઘટાડે છે. વજન ઘટાડવા માટે દહીંનું સેવન કરો તો તેમાં ખાંડને બદલે મરી અથવા રોક સોલ્ટ નાખો.  દહીંમાંથી બનેલી છાશ પણ વજન ઘટાડવામાં મદદરૂપ છે.
દહીંમાં હાજર પ્રોટીન અને કેલ્શિયમ સ્થૂળતા ઘટાડે છે. વજન ઘટાડવા માટે દહીંનું સેવન કરો તો તેમાં ખાંડને બદલે મરી અથવા રોક સોલ્ટ નાખો. દહીંમાંથી બનેલી છાશ પણ વજન ઘટાડવામાં મદદરૂપ છે.
2/6
ઉનાળામાં શરીરની ગરમી દૂર કરવા માટે દહીં ખાવાથી ફાયદો થાય છે. દહીંમાં ઠંડકની અસર હોય છે, જે શરીરને અંદરથી ઠંડુ રાખવાનું કામ કરે છે, સાથે જ પેટની ગરમીને પણ દૂર કરે છે.
ઉનાળામાં શરીરની ગરમી દૂર કરવા માટે દહીં ખાવાથી ફાયદો થાય છે. દહીંમાં ઠંડકની અસર હોય છે, જે શરીરને અંદરથી ઠંડુ રાખવાનું કામ કરે છે, સાથે જ પેટની ગરમીને પણ દૂર કરે છે.
3/6
પ્રોબાયોટીક્સ એટલે કે દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે જે લીવર માટે ફાયદાકારક છે.
પ્રોબાયોટીક્સ એટલે કે દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે જે લીવર માટે ફાયદાકારક છે.
4/6
દહીં ખાવાનો ફાયદો એ પણ છે કે, તેનાથી મનને આરામ મળે છે અને તણાવ ઓછો થાય છે. દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારા છે, તે મનને શાંત કરવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
દહીં ખાવાનો ફાયદો એ પણ છે કે, તેનાથી મનને આરામ મળે છે અને તણાવ ઓછો થાય છે. દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારા છે, તે મનને શાંત કરવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
5/6
જે લોકોને ભૂખ ઓછી લાગે છે અથવા કંઈપણ ખાવાનું મન થતું નથી, તેમને હંમેશા દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીંમાં મરી મિકસ કરીને ખાવાથી  ભૂખ વધે છે અને પાચન શક્તિ વધે છે.
જે લોકોને ભૂખ ઓછી લાગે છે અથવા કંઈપણ ખાવાનું મન થતું નથી, તેમને હંમેશા દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીંમાં મરી મિકસ કરીને ખાવાથી ભૂખ વધે છે અને પાચન શક્તિ વધે છે.
6/6
દહીંમાં મોજૂદ પોષકતત્વ શરીરની ઊર્જા અને સ્ટેમિના વધારે છે. શારિરીક નબળાઇને દૂર કરવા માટે દહીં એક સુપરફૂડ છે.
દહીંમાં મોજૂદ પોષકતત્વ શરીરની ઊર્જા અને સ્ટેમિના વધારે છે. શારિરીક નબળાઇને દૂર કરવા માટે દહીં એક સુપરફૂડ છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ
રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિGujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારેBJP Candidate List: નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaSurendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
મહાકુંભઃ ભાગદોડ બાદ પ્રયાગરાજમાં 5 મોટા ફેરફાર, VVIP પાસ રદ્દ, ગાડીઓની એન્ટ્રી પર પણ રોક
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ
રાશન કાર્ડ ધારકોને રાશન મળવાનું થઇ જશે બંધ, આ તારીખ સુધી પુરુ કરી લો આ કામ
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Budget 2025: બજેટમાં રેલવે મુસાફરો માટે થઇ શકે છે મોટી જાહેરાતો, જાણો શું સસ્તુ થશે ભાડુ?
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Health Tips: આ પીળા ફળનું કરો સેવન, છૂમંતર થઈ જશે યુરિક એસિડ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું
Cricket: 12 વર્ષ બાદ રણજી રમવા મેદાનમાં ઉતરેલા કોહલીને મળવા સુરક્ષા ઘેરો તોડી ગ્રાઉન્ડ પર પહોંચી ગયો ફેન, જુઓ વીડિયો
Cricket: 12 વર્ષ બાદ રણજી રમવા મેદાનમાં ઉતરેલા કોહલીને મળવા સુરક્ષા ઘેરો તોડી ગ્રાઉન્ડ પર પહોંચી ગયો ફેન, જુઓ વીડિયો
Myths Vs Facts: હાર્ટ અટેક આવવા પર પાણી પીવડાવવાથી મળે છે રાહત? જાણો શું છે આ વાતનું સત્ય
Myths Vs Facts: હાર્ટ અટેક આવવા પર પાણી પીવડાવવાથી મળે છે રાહત? જાણો શું છે આ વાતનું સત્ય
Embed widget