શોધખોળ કરો

Health Tips: જો શરીરમાં દેખાઇ આવા લક્ષણો તો થઇ જજો સાવધાન, હોઇ શકે છે આ સમસ્યા

Omega-3 Fatty Acids For Body: ઓમેગા-3 ફેટી એસિડ હૃદય અને મનને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. કેટલાક લક્ષણો પરથી ઓળખી શકાય છે કે, શરીરમાં ઓમેગા-3ની ઉણપ છે.

Omega-3 Fatty Acids For Body: ઓમેગા-3 ફેટી એસિડ હૃદય અને મનને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. કેટલાક લક્ષણો પરથી  ઓળખી શકાય છે કે,  શરીરમાં ઓમેગા-3ની  ઉણપ છે.

ઓમેગા-3 ફેટી એસિડ શરીર માટે કેટલું જરૂરી

1/6
ઓમેગા-3ની ઉણપને આ ફૂડથી કરો દૂર –અખરોટ,દૂધ,ચિયા સીડ્સ,ઇંડા,અળસીના બીજ,સૅલ્મોન માછલી,કેનોલા તેલ, ટુના માછલી,સી ફૂડ્સ,રાજમા,સોયાબીન તેલ,ચિકનને ડાયટમાં સામેલ કરીને આ ઉણપને દૂર કરો.
ઓમેગા-3ની ઉણપને આ ફૂડથી કરો દૂર –અખરોટ,દૂધ,ચિયા સીડ્સ,ઇંડા,અળસીના બીજ,સૅલ્મોન માછલી,કેનોલા તેલ, ટુના માછલી,સી ફૂડ્સ,રાજમા,સોયાબીન તેલ,ચિકનને ડાયટમાં સામેલ કરીને આ ઉણપને દૂર કરો.
2/6
શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન્સ અને અન્ય પોષક તત્વોની જરૂર હોય છે. આ આવશ્યક પોષક તત્વોમાંનું એક ઓમેગા-3 ફેટી એસિડ (ઓમેગા-3) છે. આપણા હૃદય, વાળ, નખ અને મગજને સ્વસ્થ રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડની જરૂર પડે છે. ઓમેગાનું સેવન કેન્સરના કોષોને રોકવામાં પણ મદદ કરે છે. જો કે ઘણી વખત એ ખબર નથી પડતી કે આપણા શરીરમાં કયા વિટામિન કે પોષક તત્વોની કમી છે. આજે અમે તમને એવા જ કેટલાક લક્ષણો જણાવી રહ્યા છીએ જે શરીરમાં ઓમેગા-3ની ઉણપનાં સંકેતઆપે છે.
શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન્સ અને અન્ય પોષક તત્વોની જરૂર હોય છે. આ આવશ્યક પોષક તત્વોમાંનું એક ઓમેગા-3 ફેટી એસિડ (ઓમેગા-3) છે. આપણા હૃદય, વાળ, નખ અને મગજને સ્વસ્થ રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડની જરૂર પડે છે. ઓમેગાનું સેવન કેન્સરના કોષોને રોકવામાં પણ મદદ કરે છે. જો કે ઘણી વખત એ ખબર નથી પડતી કે આપણા શરીરમાં કયા વિટામિન કે પોષક તત્વોની કમી છે. આજે અમે તમને એવા જ કેટલાક લક્ષણો જણાવી રહ્યા છીએ જે શરીરમાં ઓમેગા-3ની ઉણપનાં સંકેતઆપે છે.
3/6
શરીરમાં ઓમેગા-3ની કમી થતાં શરીરમાં આ લક્ષણો દેખાય છે. ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. તે કુદરતી રીતે ત્વચાની કોષ દિવાલોમાં થાય છે. પરંતુ જો તમારી ત્વચા શુષ્ક અને નિર્જીવ થઈ ગઈ હોય, તો તે ઓમેગા-3 ની ઉણપને કારણે હોઈ શકે છે.
શરીરમાં ઓમેગા-3ની કમી થતાં શરીરમાં આ લક્ષણો દેખાય છે. ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. તે કુદરતી રીતે ત્વચાની કોષ દિવાલોમાં થાય છે. પરંતુ જો તમારી ત્વચા શુષ્ક અને નિર્જીવ થઈ ગઈ હોય, તો તે ઓમેગા-3 ની ઉણપને કારણે હોઈ શકે છે.
4/6
નખ તૂટવા- કેટલાક લોકોના નખ ખૂબ જ પાતળા અને નરમ થઈ જાય છે. જે ઝડપથી તૂટી જાય છે. જો તમારા નખ પણ આવા છે તો તે શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની ઉણપનો સંકેત છે. તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
નખ તૂટવા- કેટલાક લોકોના નખ ખૂબ જ પાતળા અને નરમ થઈ જાય છે. જે ઝડપથી તૂટી જાય છે. જો તમારા નખ પણ આવા છે તો તે શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની ઉણપનો સંકેત છે. તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
5/6
ઊંઘનો અભાવ- જો તમને સતત થાક, સુસ્તી અને ઉર્જાનો અભાવ લાગે છે, તો શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની ઉણપ થઈ શકે છે. તેનાથી તમારી ઊંઘ પણ ઓછી થઈ શકે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકોમાં ઓમેગા-3 સારી માત્રામાં હોય છે, તેમને પણ સારી ઊંઘ આવે છે.
ઊંઘનો અભાવ- જો તમને સતત થાક, સુસ્તી અને ઉર્જાનો અભાવ લાગે છે, તો શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની ઉણપ થઈ શકે છે. તેનાથી તમારી ઊંઘ પણ ઓછી થઈ શકે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકોમાં ઓમેગા-3 સારી માત્રામાં હોય છે, તેમને પણ સારી ઊંઘ આવે છે.
6/6
ધ્યાનનો અભાવ- ઓમેગા-3 ફેટી એસિડની ઉણપને કારણે તમે કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. વારંવાર  ધ્યાન ભટકી જાય છે. આવી સ્થિતિમાં, જો તમારી અંદર એકાગ્રતાનો અભાવ હોય, તો ઓમેગા-3ની ઉણપને કારણે આવું થઈ શકે છે.
ધ્યાનનો અભાવ- ઓમેગા-3 ફેટી એસિડની ઉણપને કારણે તમે કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. વારંવાર ધ્યાન ભટકી જાય છે. આવી સ્થિતિમાં, જો તમારી અંદર એકાગ્રતાનો અભાવ હોય, તો ઓમેગા-3ની ઉણપને કારણે આવું થઈ શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips:  રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Health Tips: રોજ 30 મિનિટ રનિંગ કરવાના ફાયદા જાણશો તો આજથી જ દોડવાનું શરુ કરી દેશો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
Malaria Test: ક્યારે કરાવવો જોઈએ મલેરિયા ટેસ્ટ ? એક્સપર્ટ પાસેથી જાણો સાચો સમય અને તપાસની રીતો
સવારે માત્ર 10 મિનિટનો આ યોગ બદલી નાખશે તમારો દિવસ, એનર્જી, ફોકસ અને ફિટનેસ ત્રણેયમાં થશે ફાયદો
સવારે માત્ર 10 મિનિટનો આ યોગ બદલી નાખશે તમારો દિવસ, એનર્જી, ફોકસ અને ફિટનેસ ત્રણેયમાં થશે ફાયદો
શું સ્વાસ્થ્ય માટે ખરેખર ખતરનાક છે અજીનોમોટો? જાણો કેટલા સેવનથી શરીરને થાય છે નુકસાન
શું સ્વાસ્થ્ય માટે ખરેખર ખતરનાક છે અજીનોમોટો? જાણો કેટલા સેવનથી શરીરને થાય છે નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget