શોધખોળ કરો
વેઇટ લોસની જર્નિ પર છો તો ભૂલેચૂકે પણ આ Mistake ન કરશો નહિત તો વજન વધશે
Weight loss tips
1/6

વજન ઘટાડવા માટે ફળો અને શાકભાજી ખૂબ ખાવા જોઈએ, પરંતુ ઘણા એવા ફળો છે જે ખૂબ જ મીઠા અને કેલરીની માત્રા વધુ છે. જેથી આહારમાં આ ફળોનો સમાવેશ ન કરવો જોઈએ, તેનાથી વજન વધી શકે છે.
2/6

અંગૂર-અંગૂર ખાંડ અને કેલેરીથી ભરપૂર હોય છે. તેથી, વજન ઘટાડતી વખતે, તમારે ઓછી માત્રામાં દ્રાક્ષ ખાવી જોઈએ. જો આપ 100 ગ્રામ દ્રાક્ષ ખાઓ છો, તો તેમાં 67 કેલરી અને 16 ગ્રામ શુગર હોય છે. આ ખાવાથી આપનો વજન ઘટાડવાનો પ્લાન ડિસ્ટર્બ થઇ શકે છે.
Published at : 19 Jul 2022 08:25 AM (IST)
આગળ જુઓ





















