શોધખોળ કરો

ઘરના પૂજા સ્થાનમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ થઇ શકે છે નુકસાન

1/5
પૂજાઘરની ઉપર ક્યારેય કોઇ વસ્તુ ન રાખવી જોઇએ. આ પ્રકારની ભૂલ કરવાથી ધનનો વ્યય થાય છે અને બરકત નથી રહેતી. ઉપરાંત પૂજાની વધેલી સામગ્રી પણ ક્યારેય પૂજા ઘરમાં ન રાખવી જોઇએ. આવું કરવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
પૂજાઘરની ઉપર ક્યારેય કોઇ વસ્તુ ન રાખવી જોઇએ. આ પ્રકારની ભૂલ કરવાથી ધનનો વ્યય થાય છે અને બરકત નથી રહેતી. ઉપરાંત પૂજાની વધેલી સામગ્રી પણ ક્યારેય પૂજા ઘરમાં ન રાખવી જોઇએ. આવું કરવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
2/5
ઘરના મંદિરમાં ક્યારેય મોટી સાઇઝની મૂર્તિ ન રાખવી જોઇએ. તેનાથી ગૃહસ્થ જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડે છે તેમજ ઘરમાં કંકાસનું વાતાવરણ સર્જાઇ છે.મંદિરમાં એક જ ભગવાનની એકથી વધુ મૂર્તિ અને એકથી વધુ શંખ ન રાખવા જોઇએ.
ઘરના મંદિરમાં ક્યારેય મોટી સાઇઝની મૂર્તિ ન રાખવી જોઇએ. તેનાથી ગૃહસ્થ જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડે છે તેમજ ઘરમાં કંકાસનું વાતાવરણ સર્જાઇ છે.મંદિરમાં એક જ ભગવાનની એકથી વધુ મૂર્તિ અને એકથી વધુ શંખ ન રાખવા જોઇએ.
3/5
 પૂજાઘરમાં ક્યારેય મૃતક પરિજનની તસવીર ન રાખવી જોઇએ. ભગવાન સાથે મૃતક પરિજનને  સ્થાન આપવાથી પણ વાસ્તદોષ સર્જાઇ છે. મૃતક પરિજનની તસવીર મંદિરના બદલે ઘરની દક્ષિણ દિવાલ પર રાખવી જોઇએ. તેનાથી પિત્તૃ પ્રસન્ન થાય છે.
પૂજાઘરમાં ક્યારેય મૃતક પરિજનની તસવીર ન રાખવી જોઇએ. ભગવાન સાથે મૃતક પરિજનને સ્થાન આપવાથી પણ વાસ્તદોષ સર્જાઇ છે. મૃતક પરિજનની તસવીર મંદિરના બદલે ઘરની દક્ષિણ દિવાલ પર રાખવી જોઇએ. તેનાથી પિત્તૃ પ્રસન્ન થાય છે.
4/5
ઘરમંદિરમાં ક્યારેય સૂકાઇ ગયેલા ફૂલ ન રાખવા જોઇએ. તાજા ખીલેલા ફુલો ઘર મંદિરમાં અર્પણ કરવાથી ઘરમાં સકાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને સુખ સમૃદ્ધિ બની રહે છે. સૂકા ફૂલોથી નેગેટિવ ઊર્જા ઉત્પન થાય છે અને વાસ્તુદોષ સર્જાઇ છે. આર્થિક નુકસાન, લગ્નમાં વિલંબની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
ઘરમંદિરમાં ક્યારેય સૂકાઇ ગયેલા ફૂલ ન રાખવા જોઇએ. તાજા ખીલેલા ફુલો ઘર મંદિરમાં અર્પણ કરવાથી ઘરમાં સકાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને સુખ સમૃદ્ધિ બની રહે છે. સૂકા ફૂલોથી નેગેટિવ ઊર્જા ઉત્પન થાય છે અને વાસ્તુદોષ સર્જાઇ છે. આર્થિક નુકસાન, લગ્નમાં વિલંબની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
5/5
જો ઘરમાં શિવલિંગ સ્થાપિત હોય તો તેના નિયમો જળવવા જરૂરી છે. શિવલિંગ સ્થાપિત કર્યાં બાદ નિયમિત તેની પૂજા થવી આવશ્યક છે. શિવલિંગને ક્યારેય અપૂજ ન રાખી શકાય
જો ઘરમાં શિવલિંગ સ્થાપિત હોય તો તેના નિયમો જળવવા જરૂરી છે. શિવલિંગ સ્થાપિત કર્યાં બાદ નિયમિત તેની પૂજા થવી આવશ્યક છે. શિવલિંગને ક્યારેય અપૂજ ન રાખી શકાય

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget