શોધખોળ કરો

ઘરના પૂજા સ્થાનમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ થઇ શકે છે નુકસાન

1/5
પૂજાઘરની ઉપર ક્યારેય કોઇ વસ્તુ ન રાખવી જોઇએ. આ પ્રકારની ભૂલ કરવાથી ધનનો વ્યય થાય છે અને બરકત નથી રહેતી. ઉપરાંત પૂજાની વધેલી સામગ્રી પણ ક્યારેય પૂજા ઘરમાં ન રાખવી જોઇએ. આવું કરવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
પૂજાઘરની ઉપર ક્યારેય કોઇ વસ્તુ ન રાખવી જોઇએ. આ પ્રકારની ભૂલ કરવાથી ધનનો વ્યય થાય છે અને બરકત નથી રહેતી. ઉપરાંત પૂજાની વધેલી સામગ્રી પણ ક્યારેય પૂજા ઘરમાં ન રાખવી જોઇએ. આવું કરવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
2/5
ઘરના મંદિરમાં ક્યારેય મોટી સાઇઝની મૂર્તિ ન રાખવી જોઇએ. તેનાથી ગૃહસ્થ જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડે છે તેમજ ઘરમાં કંકાસનું વાતાવરણ સર્જાઇ છે.મંદિરમાં એક જ ભગવાનની એકથી વધુ મૂર્તિ અને એકથી વધુ શંખ ન રાખવા જોઇએ.
ઘરના મંદિરમાં ક્યારેય મોટી સાઇઝની મૂર્તિ ન રાખવી જોઇએ. તેનાથી ગૃહસ્થ જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડે છે તેમજ ઘરમાં કંકાસનું વાતાવરણ સર્જાઇ છે.મંદિરમાં એક જ ભગવાનની એકથી વધુ મૂર્તિ અને એકથી વધુ શંખ ન રાખવા જોઇએ.
3/5
 પૂજાઘરમાં ક્યારેય મૃતક પરિજનની તસવીર ન રાખવી જોઇએ. ભગવાન સાથે મૃતક પરિજનને  સ્થાન આપવાથી પણ વાસ્તદોષ સર્જાઇ છે. મૃતક પરિજનની તસવીર મંદિરના બદલે ઘરની દક્ષિણ દિવાલ પર રાખવી જોઇએ. તેનાથી પિત્તૃ પ્રસન્ન થાય છે.
પૂજાઘરમાં ક્યારેય મૃતક પરિજનની તસવીર ન રાખવી જોઇએ. ભગવાન સાથે મૃતક પરિજનને સ્થાન આપવાથી પણ વાસ્તદોષ સર્જાઇ છે. મૃતક પરિજનની તસવીર મંદિરના બદલે ઘરની દક્ષિણ દિવાલ પર રાખવી જોઇએ. તેનાથી પિત્તૃ પ્રસન્ન થાય છે.
4/5
ઘરમંદિરમાં ક્યારેય સૂકાઇ ગયેલા ફૂલ ન રાખવા જોઇએ. તાજા ખીલેલા ફુલો ઘર મંદિરમાં અર્પણ કરવાથી ઘરમાં સકાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને સુખ સમૃદ્ધિ બની રહે છે. સૂકા ફૂલોથી નેગેટિવ ઊર્જા ઉત્પન થાય છે અને વાસ્તુદોષ સર્જાઇ છે. આર્થિક નુકસાન, લગ્નમાં વિલંબની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
ઘરમંદિરમાં ક્યારેય સૂકાઇ ગયેલા ફૂલ ન રાખવા જોઇએ. તાજા ખીલેલા ફુલો ઘર મંદિરમાં અર્પણ કરવાથી ઘરમાં સકાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને સુખ સમૃદ્ધિ બની રહે છે. સૂકા ફૂલોથી નેગેટિવ ઊર્જા ઉત્પન થાય છે અને વાસ્તુદોષ સર્જાઇ છે. આર્થિક નુકસાન, લગ્નમાં વિલંબની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
5/5
જો ઘરમાં શિવલિંગ સ્થાપિત હોય તો તેના નિયમો જળવવા જરૂરી છે. શિવલિંગ સ્થાપિત કર્યાં બાદ નિયમિત તેની પૂજા થવી આવશ્યક છે. શિવલિંગને ક્યારેય અપૂજ ન રાખી શકાય
જો ઘરમાં શિવલિંગ સ્થાપિત હોય તો તેના નિયમો જળવવા જરૂરી છે. શિવલિંગ સ્થાપિત કર્યાં બાદ નિયમિત તેની પૂજા થવી આવશ્યક છે. શિવલિંગને ક્યારેય અપૂજ ન રાખી શકાય

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Almonds: દરરોજ 4-6 બદામ ખાવાથી થઈ શકે છે આ 7 ફાયદાઓ, જાણો  
Almonds: દરરોજ 4-6 બદામ ખાવાથી થઈ શકે છે આ 7 ફાયદાઓ, જાણો  
Floor Cleaning Tips: પોતા કરતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુઓ, અરીસાની જેમ ચમકી ઉઠશે ઘરનો ખૂણે-ખૂણો
Floor Cleaning Tips: પોતા કરતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુઓ, અરીસાની જેમ ચમકી ઉઠશે ઘરનો ખૂણે-ખૂણો
માત્ર 30 દિવસ માટે ખાંડ છોડી જુઓ; શરીરમાં જે અકલ્પનીય ફેરફાર થશે તે જાણી ચોંકી જશો!
માત્ર 30 દિવસ માટે ખાંડ છોડી જુઓ; શરીરમાં જે અકલ્પનીય ફેરફાર થશે તે જાણી ચોંકી જશો!
Weight Loss Journey: 45 વર્ષની ઉંમરે 20 જેવી ફિટનેસ, IAS અધિકારીનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, જાણો રાજ
Weight Loss Journey: 45 વર્ષની ઉંમરે 20 જેવી ફિટનેસ, IAS અધિકારીનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, જાણો રાજ

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Embed widget