શોધખોળ કરો

Herbal Extracts:આ આયુર્વૈદિક હર્બથી મેળવો સ્વસ્થ શરીર સાથે સુંદરતા પણ, ગજબ છે ફાયદા, જાણો

આયુર્વૈદિક ટિપ્સ

1/6
Herbs For Health: આયુર્વૈદિક હર્બલ એક્સટ્રેક્ટસનો ઉપયોગ શરીરને સ્વસ્થ રાખવા માટે અને બીમારીને દૂર કરવા માટે પણ કરાઇ છે. આ પ્રાકૃતિક હર્બ્સથી ત્વચા, વાળની સુંદરતા પણ વધે છે.
Herbs For Health: આયુર્વૈદિક હર્બલ એક્સટ્રેક્ટસનો ઉપયોગ શરીરને સ્વસ્થ રાખવા માટે અને બીમારીને દૂર કરવા માટે પણ કરાઇ છે. આ પ્રાકૃતિક હર્બ્સથી ત્વચા, વાળની સુંદરતા પણ વધે છે.
2/6
આયુર્વૈદમાં એક નહીં અનેક બીમારીઓ દૂર કરવા માટે અશ્વગંધાતુલસનો ઉપયોગ થાય છે. તુલસીમાં એન્ટી ટ્રેસ ગુણ હોય છે. જે માનિક બીમારીને દૂર કરવામાં મદદ કરે છે,જે બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે અને કોલેસ્ટ્રોલને ઓછું કરે છે
આયુર્વૈદમાં એક નહીં અનેક બીમારીઓ દૂર કરવા માટે અશ્વગંધાતુલસનો ઉપયોગ થાય છે. તુલસીમાં એન્ટી ટ્રેસ ગુણ હોય છે. જે માનિક બીમારીને દૂર કરવામાં મદદ કરે છે,જે બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે અને કોલેસ્ટ્રોલને ઓછું કરે છે
3/6
આયુર્વેદમાં લીમડાનો ઉપયોગ ઘણી દવાઓમાં થાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર, લીમડાનો ઉપયોગ ખીલ દૂર કરવા, ચેપ દૂર કરવા, વાળ અને ચામડીના રોગોને દૂર કરવા માટે થાય છે. લીમડો લોહીને સાફ કરવામાં પણ મદદ કરે છે.
આયુર્વેદમાં લીમડાનો ઉપયોગ ઘણી દવાઓમાં થાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર, લીમડાનો ઉપયોગ ખીલ દૂર કરવા, ચેપ દૂર કરવા, વાળ અને ચામડીના રોગોને દૂર કરવા માટે થાય છે. લીમડો લોહીને સાફ કરવામાં પણ મદદ કરે છે.
4/6
ગિલોય પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે. તે એનિમિયાની સમસ્યાને દૂર કરે છે. હિમોગ્લોબિનની કમીને પણ દૂર કરે છે. પગમાં થતી બળતરમાં કારગર છે. પેટ સંબંધિત સમસ્યાને દૂર રાખે છે.
ગિલોય પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે. તે એનિમિયાની સમસ્યાને દૂર કરે છે. હિમોગ્લોબિનની કમીને પણ દૂર કરે છે. પગમાં થતી બળતરમાં કારગર છે. પેટ સંબંધિત સમસ્યાને દૂર રાખે છે.
5/6
તુલસી એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર છે. જે ઇમ્યુનિટી બૂસ્ટર હોવાની સાથે શરદી ખાંસીમાં પણ ઓષધનું કામ કરે છે. તે કેન્સર જેવી ગંભીર બીમારીના જોખમને પણ ટાળે છે.
તુલસી એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર છે. જે ઇમ્યુનિટી બૂસ્ટર હોવાની સાથે શરદી ખાંસીમાં પણ ઓષધનું કામ કરે છે. તે કેન્સર જેવી ગંભીર બીમારીના જોખમને પણ ટાળે છે.
6/6
પોષક તત્વોથી ભરપૂર એલોવેરા વિટામિન A, C અને Eનો સારો સ્ત્રોત છે. એલોવેરાના ઉપયોગથી વાળ ખરવા, ત્વચાની શુષ્કતા અને શુષ્કતા દૂર થાય છે. તેમાં વિટામિન B12 અને ફોલિક એસિડ પણ જોવા મળે છે, જે રક્ત પરિભ્રમણને સુધારે છે અને બળતરાની સમસ્યાને દૂર કરે છે. એલોવેરા જ્યુસનો ઉપયોગ કરવાથી પેટની સમસ્યા પણ ઓછી થવા લાગે છે.
પોષક તત્વોથી ભરપૂર એલોવેરા વિટામિન A, C અને Eનો સારો સ્ત્રોત છે. એલોવેરાના ઉપયોગથી વાળ ખરવા, ત્વચાની શુષ્કતા અને શુષ્કતા દૂર થાય છે. તેમાં વિટામિન B12 અને ફોલિક એસિડ પણ જોવા મળે છે, જે રક્ત પરિભ્રમણને સુધારે છે અને બળતરાની સમસ્યાને દૂર કરે છે. એલોવેરા જ્યુસનો ઉપયોગ કરવાથી પેટની સમસ્યા પણ ઓછી થવા લાગે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget