શોધખોળ કરો
Health Tips: નસકોરા બોલવતાં હોય તો થઈ જાવ સાવધાન, સાબિત થઈ શકે છે જીવલેણ
નસકોરા બોલાવાથી માત્ર સ્વાસ્થ્ય પર જ અસર થતી નથી પણ પાર્ટનર સાથેના સંબંધોને પણ અસર થાય છે. એક અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે આજકાલ પતિ-પત્ની વચ્ચે સ્લીપ ડિવોર્સના વધુ કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/7

જો તમે પણ સૂતી વખતે જોરથી નસકોરા બોલાવો છો તો સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ કે તે તમારો જીવ લઈ શકે છે. તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે નસકોરા મારવાથી મૃત્યુ થઈ શકે છે.
2/7

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે નસકોરા માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ સામાજિક અને જીવનસાથી સાથેના સંબંધોને પણ અસર કરે છે.
Published at : 09 Oct 2023 05:21 PM (IST)
આગળ જુઓ





















