શોધખોળ કરો

Health Tips: ગરમીમાં ઈંડા ખાવાથી થાય છે નુકસાન ? જાણો એક દિવસમાં કેટલા ઈંડા ખાઈ શકો

Health Tips: ગરમીમાં ઈંડા ખાવાથી થાય છે નુકસાન ? જાણો એક દિવસમાં કેટલા ઈંડા ખાઈ શકો

Health Tips: ગરમીમાં ઈંડા ખાવાથી થાય છે નુકસાન ? જાણો એક દિવસમાં કેટલા ઈંડા ખાઈ શકો

પ્રતિકાત્મક તસવીર

1/6
ઘણા લોકો એવા છે કે જેઓ ઉનાળો આવતાની સાથે જ ઈંડા ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દે છે અથવા ઈંડા ખાવાનું ઓછું કરી દે છે. તેમને લાગે છે કે ઈંડા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું આવું કરવું યોગ્ય છે?
ઘણા લોકો એવા છે કે જેઓ ઉનાળો આવતાની સાથે જ ઈંડા ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દે છે અથવા ઈંડા ખાવાનું ઓછું કરી દે છે. તેમને લાગે છે કે ઈંડા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું આવું કરવું યોગ્ય છે?
2/6
ઉનાળામાં ઈંડા ખાવાથી કોઈ નુકસાન નથી, પરંતુ માત્ર એક જ વાતનું ધ્યાન રાખવું પડશે તે છે તેની માત્રા. તમે કેટલી માત્રામાં ઇંડા ખાઓ છો ? ઈંડામાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે.
ઉનાળામાં ઈંડા ખાવાથી કોઈ નુકસાન નથી, પરંતુ માત્ર એક જ વાતનું ધ્યાન રાખવું પડશે તે છે તેની માત્રા. તમે કેટલી માત્રામાં ઇંડા ખાઓ છો ? ઈંડામાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે.
3/6
ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. ઉનાળાની ઋતુમાં શરીર પ્રમાણે દરરોજ એક કે બે ઈંડા ખાઈ શકાય છે. તમે બાફેલા ઈંડા કે આમલેટ ખાઈ શકો છો.
ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. ઉનાળાની ઋતુમાં શરીર પ્રમાણે દરરોજ એક કે બે ઈંડા ખાઈ શકાય છે. તમે બાફેલા ઈંડા કે આમલેટ ખાઈ શકો છો.
4/6
ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે લાલ રક્તકણોનું ઉત્પાદન કરે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે તે ખતરનાક રોગોથી પણ દૂર રાખે છે.
ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે લાલ રક્તકણોનું ઉત્પાદન કરે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે તે ખતરનાક રોગોથી પણ દૂર રાખે છે.
5/6
ઈંડામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ઈંડામાં લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તે આંખના રેટિનામાં જમા થયેલી ગંદકીને દૂર કરે છે અને મોતિયાનું જોખમ ઘટાડે છે.
ઈંડામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ઈંડામાં લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તે આંખના રેટિનામાં જમા થયેલી ગંદકીને દૂર કરે છે અને મોતિયાનું જોખમ ઘટાડે છે.
6/6
ઈંડા ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ઈંડામાં ઉચ્ચ સ્તરનું પ્રોટીન હોય છે. તેથી તેને તમારા આહારમાં સામેલ કરવું જોઈએ.
ઈંડા ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ઈંડામાં ઉચ્ચ સ્તરનું પ્રોટીન હોય છે. તેથી તેને તમારા આહારમાં સામેલ કરવું જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget