શોધખોળ કરો
Putting Ghee in Nose: નાકમાં રોજ નાખો ઘી, તમને આ સમસ્યાઓથી મળશે છુટકારો
પ્રતિકાત્મક તસવીર
1/7

નાકમાં ઘી નાખવું એ આયુર્વેદિક પ્રક્રિયા છે. આયુર્વેદમાં તેને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેનાથી તમારા શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તેનાથી આંખો સ્વસ્થ રહે છે. રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ સિવાય નાકમાં ઘી નાખવાથી બીજા પણ ઘણા ફાયદા થાય છે. (ફોટો - ફ્રીપીક)
2/7

નાકમાં ઘી નાખવાથી આંખો સ્વસ્થ રહે છે. આ તમારી દૃષ્ટિ સુધારી શકે છે. (ફોટો - ફ્રીપીક)
Published at : 06 May 2022 06:39 AM (IST)
આગળ જુઓ





















