શોધખોળ કરો

સાદુ નારિયેળ તેલ નહી પરંતુ વર્જિન કોકોનટ ઓઇલનો હેર-સ્કિન માટે કરી જુઓ ઉપયોગ, લાજવાબ મળશે રિઝલ્ટ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
વર્જિન કોકોનટ ઓઇલ બનવાની પ્રોસેસ ખૂબ જ નેચરલ હોવાથી તેના ગુણોનો પુરેપુરો લાભ લઇ શકાય છે. તો કોલ્ડપ્રેસ સિસ્ટિમથી તૈયાર થતું હોવાથી વર્જિન કોકોનટ ઓઇલ ખુબ જ ગુણકારી છે.
વર્જિન કોકોનટ ઓઇલ બનવાની પ્રોસેસ ખૂબ જ નેચરલ હોવાથી તેના ગુણોનો પુરેપુરો લાભ લઇ શકાય છે. તો કોલ્ડપ્રેસ સિસ્ટિમથી તૈયાર થતું હોવાથી વર્જિન કોકોનટ ઓઇલ ખુબ જ ગુણકારી છે.
2/8
વર્જિન નાળિયેર તેલમાં એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે તેથી તે ખરજવું સહિતના સ્કિન ઇન્ફેકશનમા કારગર છે. તે ત્વચા પર હાજર બેક્ટેરિયાને મારી નાખે છે,  તે સોજો અને ખંજવાળ ઘટાડવામાં પણ મદદ કરે છે. વર્જિન નાળિયેર તેલ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
વર્જિન નાળિયેર તેલમાં એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે તેથી તે ખરજવું સહિતના સ્કિન ઇન્ફેકશનમા કારગર છે. તે ત્વચા પર હાજર બેક્ટેરિયાને મારી નાખે છે, તે સોજો અને ખંજવાળ ઘટાડવામાં પણ મદદ કરે છે. વર્જિન નાળિયેર તેલ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
3/8
વર્જિન કોકોનટ ઓઇલમાં ઘણા પ્રકારના વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટો હોય છે, તે નિયમિત નાળિયેર તેલ કરતાં લાઇટ હોય છે અને તેની શેલ્ફ લાઇફ પણ ઓછી હોય છે. પરંતુ  તે નેચરલ રીતે બનાવાતું હોવાથી તેના ફાયદા અનેકગણા છે.
વર્જિન કોકોનટ ઓઇલમાં ઘણા પ્રકારના વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટો હોય છે, તે નિયમિત નાળિયેર તેલ કરતાં લાઇટ હોય છે અને તેની શેલ્ફ લાઇફ પણ ઓછી હોય છે. પરંતુ તે નેચરલ રીતે બનાવાતું હોવાથી તેના ફાયદા અનેકગણા છે.
4/8
વર્જિન નાળિયેર તેલ તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે નાળિયેર તેલમાં હાજર લૌરિક એસિડ, મીડિયમ ચેઇન ફેટી એસિડ્સ, કેપ્રીલિક અને કેપ્રિક એસિડ્સ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એકસાથે કામ કરે છે. જેના કારણે રોગો સામે લડવાની ક્ષમતા વિકસિત થાય છે.
વર્જિન નાળિયેર તેલ તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે નાળિયેર તેલમાં હાજર લૌરિક એસિડ, મીડિયમ ચેઇન ફેટી એસિડ્સ, કેપ્રીલિક અને કેપ્રિક એસિડ્સ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એકસાથે કામ કરે છે. જેના કારણે રોગો સામે લડવાની ક્ષમતા વિકસિત થાય છે.
5/8
વર્જિન નારિયેળનું તેલ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે કુદરતી રીતે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને નરમ બનાવે છે. ઉપરાંત, વર્જિન કોકોનટ તેલ ત્વચાનું મોશ્ચર લોક થઇ જાય છે. તેથી ત્વચા લાંબા સમય સુધી સ્મૂથ  રહે છે. વર્જિન નાળિયેર તેલનો ઉપયોગ મેકઅપ રિમૂવર તરીકે પણ કરી શકાય છે.
વર્જિન નારિયેળનું તેલ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે કુદરતી રીતે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને નરમ બનાવે છે. ઉપરાંત, વર્જિન કોકોનટ તેલ ત્વચાનું મોશ્ચર લોક થઇ જાય છે. તેથી ત્વચા લાંબા સમય સુધી સ્મૂથ રહે છે. વર્જિન નાળિયેર તેલનો ઉપયોગ મેકઅપ રિમૂવર તરીકે પણ કરી શકાય છે.
6/8
વર્જન નારિયેળ તેલમાં એન્ટી એજિંગ ગુણધર્મો હોવાથી તેનાથી મસાજ કરવાથી ન માત્ર સ્કિનના રિંકલ દૂર થાય છે પરંતુ ત્વચા ટાઇટ અને ગ્લોઇંગ તેમજ બેદાગ બને છે.
વર્જન નારિયેળ તેલમાં એન્ટી એજિંગ ગુણધર્મો હોવાથી તેનાથી મસાજ કરવાથી ન માત્ર સ્કિનના રિંકલ દૂર થાય છે પરંતુ ત્વચા ટાઇટ અને ગ્લોઇંગ તેમજ બેદાગ બને છે.
7/8
કોઈપણ નાળિયેર તેલ વાળ માટે ખૂબ સારું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, વર્જિન નાળિયેર તેલ વાળને પોષણ આપવા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. વર્જિન નાળિયેર તેલથી વાળની માલિશ કરવાથી રક્તસંચાર  સુધરે છે, તેનાથી હેર ગ્રોથ પણ થાય છે અને હેરની ગ્લોઇંગ અને સોફ્ટ બને છે.
કોઈપણ નાળિયેર તેલ વાળ માટે ખૂબ સારું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, વર્જિન નાળિયેર તેલ વાળને પોષણ આપવા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. વર્જિન નાળિયેર તેલથી વાળની માલિશ કરવાથી રક્તસંચાર સુધરે છે, તેનાથી હેર ગ્રોથ પણ થાય છે અને હેરની ગ્લોઇંગ અને સોફ્ટ બને છે.
8/8
વર્જિન નાળિયેર તેલના ઘણા ફાયદાઓમાં અલ્ઝાઈમર જેવા રોગોમાં સુધારો પણ સામેલ છે. વર્જિન નાળિયેર તેલમાં મધ્યમ ચેઇન ટ્રાઇગ્લિસરાઇડ એટલે કે MCTS ની વધુ માત્રા હોય છે, જેના કારણે વર્જિન નારિયેળના તેલનો વપરાશ મગજના કોષોને ઉર્જા પ્રદાન કરવામાં તેમજ સોજો  ઘટાડવામાં મદદ કરી શકે છે. આમ, વર્જિન  નાળિયેર તેલનું સેવન એપીલેપ્સી અને અલ્ઝાઈમર રોગમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વર્જિન નાળિયેર તેલના ઘણા ફાયદાઓમાં અલ્ઝાઈમર જેવા રોગોમાં સુધારો પણ સામેલ છે. વર્જિન નાળિયેર તેલમાં મધ્યમ ચેઇન ટ્રાઇગ્લિસરાઇડ એટલે કે MCTS ની વધુ માત્રા હોય છે, જેના કારણે વર્જિન નારિયેળના તેલનો વપરાશ મગજના કોષોને ઉર્જા પ્રદાન કરવામાં તેમજ સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. આમ, વર્જિન નાળિયેર તેલનું સેવન એપીલેપ્સી અને અલ્ઝાઈમર રોગમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Embed widget