શોધખોળ કરો
Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી તથ્ય વિરુદ્ધ કઇ કઇ કલમ હેઠળ નોંધાયો ગુનો, જાણો કોણ બન્યું ફરિયાદી?
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા.
અકસ્માત સર્જનાર કાર
1/8

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા.
2/8

નવ લોકોને કચડનાર આરોપી તથ્ય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી તથ્ય વિરુદ્ધ IPCની કલમ 304, 279,337,338 અને મોટર વ્હીકલ્સ એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધાયો હતો. ટ્રાફિક વિભાગના પીઆઈ વી.બી. દેસાઈ ફરિયાદી બન્યા હતા. (આરોપી તથ્ય પટેલ)
Published at : 20 Jul 2023 10:02 AM (IST)
Tags :
Gujarati News Gujarat News Accident World News Dead Injured ABP Live Ahmedabad ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live ISKCON Bridgeઆગળ જુઓ





















