શોધખોળ કરો

Mahashivratri 2023: તસવીરોમાં જુઓ શિવરાત્રી નિમિત્તે કેવો છે રાજ્યના શિવાલયોનો નજારો

Mahashivratri 2023: આજે મહશિવરાત્રીના પવિત્ર દિવસ નિમિતે રાજ્યના દરેક શિવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના આશિર્વાદ લેવા શિવાલયોમાં પહોંચી રહ્યા છે.

Mahashivratri 2023: આજે મહશિવરાત્રીના પવિત્ર દિવસ નિમિતે રાજ્યના દરેક શિવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના આશિર્વાદ લેવા શિવાલયોમાં પહોંચી રહ્યા છે.

સોમનાથ મંદિર

1/7
Mahashivratri 2023: આજે મહશિવરાત્રીના પવિત્ર દિવસ નિમિતે રાજ્યના દરેક શિવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના આશિર્વાદ લેવા સવારથી જ શિવાલયોમાં પહોંચી રહ્યા છે. તો બીજી તરફ મહાશિવરાત્રિએ સોમનાથ મહાદેવ મંદિરે ભાવીભકતોનુ ઘોડાપુર ઉપટ્યું છે.
Mahashivratri 2023: આજે મહશિવરાત્રીના પવિત્ર દિવસ નિમિતે રાજ્યના દરેક શિવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના આશિર્વાદ લેવા સવારથી જ શિવાલયોમાં પહોંચી રહ્યા છે. તો બીજી તરફ મહાશિવરાત્રિએ સોમનાથ મહાદેવ મંદિરે ભાવીભકતોનુ ઘોડાપુર ઉપટ્યું છે.
2/7
વહેલી સવારે સોમનાથ મંદિર 4:00 કલાકે દર્શન માટે ખુલ્લુ મુકાયુ હતું. મંદિર દર્શન માટે ખુલતા જ ભાવિકોની કતારો જોવા મળી હતી. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શીવમય બન્યુ. જયારે દિવસભર સોમનાથમાં વિશેષ પૂજા સહિત અનેક કાર્યક્રમો યોજાશે. તો અનેક પ્રકારની મહાદેવની પૂજા અર્ચના કરી શકશે.
વહેલી સવારે સોમનાથ મંદિર 4:00 કલાકે દર્શન માટે ખુલ્લુ મુકાયુ હતું. મંદિર દર્શન માટે ખુલતા જ ભાવિકોની કતારો જોવા મળી હતી. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શીવમય બન્યુ. જયારે દિવસભર સોમનાથમાં વિશેષ પૂજા સહિત અનેક કાર્યક્રમો યોજાશે. તો અનેક પ્રકારની મહાદેવની પૂજા અર્ચના કરી શકશે.
3/7
મહાવદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રી આ દિવસે ભગવાન શીવની પૂજા આરાધના થાય છે. જૂનાગઢની તળેટીમાં બીરાજમાન ભગવાન ભોળાનાથને રાત્રે 12 વાગ્યાથી જ પૂજા શરુ કરી દેવામાં આવી હતી.. વહેલી સવારે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે એ પહેલાથી જ ભક્તોનો ધસારો ભવનાથ મંદિરના પ્રાંગણમાં શરુ થઇ ગયો. વિદેશી મહેમાનોએ પણ ભગવાન શિવની આરાધના કરી હતી.
મહાવદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રી આ દિવસે ભગવાન શીવની પૂજા આરાધના થાય છે. જૂનાગઢની તળેટીમાં બીરાજમાન ભગવાન ભોળાનાથને રાત્રે 12 વાગ્યાથી જ પૂજા શરુ કરી દેવામાં આવી હતી.. વહેલી સવારે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે એ પહેલાથી જ ભક્તોનો ધસારો ભવનાથ મંદિરના પ્રાંગણમાં શરુ થઇ ગયો. વિદેશી મહેમાનોએ પણ ભગવાન શિવની આરાધના કરી હતી.
4/7
અલગ અલગ દ્વવ્યો અને ફૂલોની માળા સાથે ભક્તો પહોચ્યા શીવ દર્શને પહોચ્યા હતા. મંદિરના ગર્ભ ગૃહને પણ ફૂલોથી સજાવવામાં આવ્યો. સવારે ભગવાન ભોળાનાથને સણગાર કર્યા બાદ ભાંગનો પ્રસાદ ચડાવવામાં આવશે. હર હર મહાદેવના નાદ સાથે સંપૂર્ણ વાતાવરણ શીવમય બની ચૂક્યુ છે.
અલગ અલગ દ્વવ્યો અને ફૂલોની માળા સાથે ભક્તો પહોચ્યા શીવ દર્શને પહોચ્યા હતા. મંદિરના ગર્ભ ગૃહને પણ ફૂલોથી સજાવવામાં આવ્યો. સવારે ભગવાન ભોળાનાથને સણગાર કર્યા બાદ ભાંગનો પ્રસાદ ચડાવવામાં આવશે. હર હર મહાદેવના નાદ સાથે સંપૂર્ણ વાતાવરણ શીવમય બની ચૂક્યુ છે.
5/7
રાજકોટ શહેરમાં તમામ શિવાલયોમાં સવારથી મહાશિવરાત્રીની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના રામનાથ, મહાદેવ પંચનાથ, ધારેશ્વર,જાગનાથ,ઈશ્વરીયા મહાદેવ સહિતના પૌરાણિક મંદિરોમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
રાજકોટ શહેરમાં તમામ શિવાલયોમાં સવારથી મહાશિવરાત્રીની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના રામનાથ, મહાદેવ પંચનાથ, ધારેશ્વર,જાગનાથ,ઈશ્વરીયા મહાદેવ સહિતના પૌરાણિક મંદિરોમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
6/7
મહાશિવરાત્રીને હવે બસ ગણતરીના કલાકો બાકી છે ત્યારે શિવાલયોમાં શિવરાત્રીને લઈને જોરથી તૈયારીઓ કરવામાં આવી છે અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોના દર્શન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સવારે 5:00 વાગ્યા થી શિવાલયમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.  ચાર પ્રહારની પૂજા વિધિ કરવામાં આવશે.
મહાશિવરાત્રીને હવે બસ ગણતરીના કલાકો બાકી છે ત્યારે શિવાલયોમાં શિવરાત્રીને લઈને જોરથી તૈયારીઓ કરવામાં આવી છે અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોના દર્શન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સવારે 5:00 વાગ્યા થી શિવાલયમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર પ્રહારની પૂજા વિધિ કરવામાં આવશે.
7/7
આજે રાજ્યના દરેક શિવ મંદિરોમાં મહાશિવરાત્રી નિમિતે વિશેષ પૂજઅર્ચના કરવામાં આવે છે, અને ભક્તોને ભાંગનો પ્રસાદ આપવામાં આવે છે.
આજે રાજ્યના દરેક શિવ મંદિરોમાં મહાશિવરાત્રી નિમિતે વિશેષ પૂજઅર્ચના કરવામાં આવે છે, અને ભક્તોને ભાંગનો પ્રસાદ આપવામાં આવે છે.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget