શોધખોળ કરો
Mahashivratri 2023: તસવીરોમાં જુઓ શિવરાત્રી નિમિત્તે કેવો છે રાજ્યના શિવાલયોનો નજારો
Mahashivratri 2023: આજે મહશિવરાત્રીના પવિત્ર દિવસ નિમિતે રાજ્યના દરેક શિવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના આશિર્વાદ લેવા શિવાલયોમાં પહોંચી રહ્યા છે.
સોમનાથ મંદિર
1/7

Mahashivratri 2023: આજે મહશિવરાત્રીના પવિત્ર દિવસ નિમિતે રાજ્યના દરેક શિવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના આશિર્વાદ લેવા સવારથી જ શિવાલયોમાં પહોંચી રહ્યા છે. તો બીજી તરફ મહાશિવરાત્રિએ સોમનાથ મહાદેવ મંદિરે ભાવીભકતોનુ ઘોડાપુર ઉપટ્યું છે.
2/7

વહેલી સવારે સોમનાથ મંદિર 4:00 કલાકે દર્શન માટે ખુલ્લુ મુકાયુ હતું. મંદિર દર્શન માટે ખુલતા જ ભાવિકોની કતારો જોવા મળી હતી. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શીવમય બન્યુ. જયારે દિવસભર સોમનાથમાં વિશેષ પૂજા સહિત અનેક કાર્યક્રમો યોજાશે. તો અનેક પ્રકારની મહાદેવની પૂજા અર્ચના કરી શકશે.
Published at : 18 Feb 2023 09:48 AM (IST)
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર






















