શોધખોળ કરો
બનાસકાંઠાઃ નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર વ્યુ પોઈન્ટનું ઉદ્ઘાટન, જુઓ કાર્યક્રમના ફોટો
નડાબેટ
1/7

નડાબેટઃ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન કાર્યક્રમ માટે વિવધ પ્રવાસન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું.
2/7

નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યુ પોઈન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ગુજરાતનું આ પહેલું બોર્ડર પોઈન્ટ છે જ્યાં સરહદની ફોટો ગેલેરી અને હથિયારો સહિતની ટેન્ક દર્શાવવામાં આવશે.
Published at : 10 Apr 2022 03:33 PM (IST)
આગળ જુઓ





















