શોધખોળ કરો

ભારે પવનમાં ધરાશાયી થયા અનેક વૃક્ષો, 10 તસવીરોમાં જુઓ બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં મચાવેલો કહેર

બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાએ કચ્છ સહિતના જિલ્લાઓમાં ઘણો વિનાશ કર્યો છે. 940 ગામોમાં 20 થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા હતા. જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા.

બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાએ કચ્છ સહિતના જિલ્લાઓમાં ઘણો વિનાશ કર્યો છે. 940 ગામોમાં 20 થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા હતા. જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા.

બિપરજોય વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા

1/11
બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાએ કચ્છ સહિતના જિલ્લાઓમાં ઘણો વિનાશ કર્યો છે. 940 ગામોમાં 20 થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા હતા. જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા.
બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાએ કચ્છ સહિતના જિલ્લાઓમાં ઘણો વિનાશ કર્યો છે. 940 ગામોમાં 20 થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા હતા. જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા.
2/11
બિપરજોયની અસર સૌપ્રથમવાર ગુજરાતના જખૌ બંદર પર જોવા મળી હતી. વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને અનેક ગામોમાં વીજપોલ ધરાશાયી થયા હતા.
બિપરજોયની અસર સૌપ્રથમવાર ગુજરાતના જખૌ બંદર પર જોવા મળી હતી. વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને અનેક ગામોમાં વીજપોલ ધરાશાયી થયા હતા.
3/11
15 જૂનની સાંજે જખૌ બંદર પર ત્રાટકેલા વાવાઝોડા પછી પવનની ઝડપ 115 થી 125 કિમી પ્રતિ કલાકની હતી. કેટલીક જગ્યાએ ઝડપ વધુ જોવા મળી હતી.
15 જૂનની સાંજે જખૌ બંદર પર ત્રાટકેલા વાવાઝોડા પછી પવનની ઝડપ 115 થી 125 કિમી પ્રતિ કલાકની હતી. કેટલીક જગ્યાએ ઝડપ વધુ જોવા મળી હતી.
4/11
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વીજ થાંભલા ધરાશાયી થયા હતા. જે બાદ લગભગ 45 ગામડાઓમાં વીજપોલ ધરાશાયી થયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં 300થી વધુ વીજપોલ ધરાશાયી થયા હતા.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વીજ થાંભલા ધરાશાયી થયા હતા. જે બાદ લગભગ 45 ગામડાઓમાં વીજપોલ ધરાશાયી થયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં 300થી વધુ વીજપોલ ધરાશાયી થયા હતા.
5/11
બિપરજોયે ગુજરાતના ગીર સોમનાથ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, રાજકોટ જેવા 8 જિલ્લાઓમાં તબાહી મચાવી છે.
બિપરજોયે ગુજરાતના ગીર સોમનાથ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, રાજકોટ જેવા 8 જિલ્લાઓમાં તબાહી મચાવી છે.
6/11
ચક્રવાતી તોફાનમાં લેન્ડફોલ થયા બાદ ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં લગભગ 22 લોકો ઘાયલ થયા છે.
ચક્રવાતી તોફાનમાં લેન્ડફોલ થયા બાદ ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં લગભગ 22 લોકો ઘાયલ થયા છે.
7/11
આ વાવાઝોડા પછી ઘણા પ્રાણીઓના પણ મોત થયા છે, ગુજરાતમાં કામ કરતા અધિકારીઓના જણાવ્યા અનુસાર, 23 પ્રાણીઓના મોત થયા છે.
આ વાવાઝોડા પછી ઘણા પ્રાણીઓના પણ મોત થયા છે, ગુજરાતમાં કામ કરતા અધિકારીઓના જણાવ્યા અનુસાર, 23 પ્રાણીઓના મોત થયા છે.
8/11
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
9/11
ગુજરાતના ગીર સોમનાથમાં દરિયાના મોજા સાથે અથડાતા એક મકાન ધરાશાયી થયું છે, જ્યારે અનેક મકાનોને ભારે નુકસાન થયું છે.
ગુજરાતના ગીર સોમનાથમાં દરિયાના મોજા સાથે અથડાતા એક મકાન ધરાશાયી થયું છે, જ્યારે અનેક મકાનોને ભારે નુકસાન થયું છે.
10/11
આ તોફાનથી ટ્રેન સેવાઓ પર પણ અસર પડી છે, જેના કારણે 18 જૂન સુધી 99 ટ્રેનો રદ કરવામાં આવી છે.
આ તોફાનથી ટ્રેન સેવાઓ પર પણ અસર પડી છે, જેના કારણે 18 જૂન સુધી 99 ટ્રેનો રદ કરવામાં આવી છે.
11/11
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બિપરજોય ચક્રવાતથી થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી.
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બિપરજોય ચક્રવાતથી થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget