શોધખોળ કરો

પાટણ જિલ્લામાં ખેડૂતોના હાલ બેહાલ, ખેતરો જળમગ્ન, સર્વે કરી સહાય આપવા માંગ

પાટણ જિલ્લામાં ખેડૂતોના હાલ બેહાલ, ખેતરો જળમગ્ન, સર્વે કરી સહાય આપવા માંગ

પાટણ જિલ્લામાં ખેડૂતોના હાલ બેહાલ, ખેતરો જળમગ્ન, સર્વે કરી સહાય આપવા માંગ

ખેતરો જળમગ્ન થયા

1/7
પાટણ જિલ્લામાં ચોમાસુ સીઝન પૂર્ણ થાય તે પહેલા જ 100% વરસાદ વરસી ચુક્યો છે.  સતત પડી રહેલ અવિરત વરસાદે  મોટાભાગના તાલુકાના ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે.  જ્યાં જુઓ ત્યાં ખેતરો જળમગ્ન થયા છે.
પાટણ જિલ્લામાં ચોમાસુ સીઝન પૂર્ણ થાય તે પહેલા જ 100% વરસાદ વરસી ચુક્યો છે. સતત પડી રહેલ અવિરત વરસાદે મોટાભાગના તાલુકાના ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. જ્યાં જુઓ ત્યાં ખેતરો જળમગ્ન થયા છે.
2/7
તમામ પાકો પાણીમાં ગરકાવ થતા પાકો જળમૂળ માંથી કોવાઈ રહ્યા છે અને ખેડૂતોની તમામ ખર્ચ અને મહેનત આફત રૂપિ વરસાદને કારણે નિષ્ફળ જઇ રહી છે.  ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરી પાક નુકશાન સહાય આપવા માંગ કરી રહ્યા છે.
તમામ પાકો પાણીમાં ગરકાવ થતા પાકો જળમૂળ માંથી કોવાઈ રહ્યા છે અને ખેડૂતોની તમામ ખર્ચ અને મહેનત આફત રૂપિ વરસાદને કારણે નિષ્ફળ જઇ રહી છે. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરી પાક નુકશાન સહાય આપવા માંગ કરી રહ્યા છે.
3/7
પાટણ જિલ્લામાં ઓગસ્ટના અંત અને ભાદરવાની શરૂઆતથી જ મેઘરાજા એ તોફાની બેટિંગ હતી ત્યારે છેલ્લા પંદર દિવસની જો વાત કરીએ તો જિલ્લામાં 46%  વરસાદ માત્ર 15 દિવસમાં થવા પામ્યો જેને કારણે મોટા ભાગના તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
પાટણ જિલ્લામાં ઓગસ્ટના અંત અને ભાદરવાની શરૂઆતથી જ મેઘરાજા એ તોફાની બેટિંગ હતી ત્યારે છેલ્લા પંદર દિવસની જો વાત કરીએ તો જિલ્લામાં 46% વરસાદ માત્ર 15 દિવસમાં થવા પામ્યો જેને કારણે મોટા ભાગના તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
4/7
અવિરત વરસાદ ને કારણે સ્થળ ત્યાં જળ જોવા મળી રહ્યું છે અને ખેતરો દરિયાની માફક ભરાઈ જવા પામ્યા ત્યારે વઢિયાર પંથકના શંખેશ્વર તાલુકામાં અવિરત વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોના હાલ બે હાલ કર્યા છે.
અવિરત વરસાદ ને કારણે સ્થળ ત્યાં જળ જોવા મળી રહ્યું છે અને ખેતરો દરિયાની માફક ભરાઈ જવા પામ્યા ત્યારે વઢિયાર પંથકના શંખેશ્વર તાલુકામાં અવિરત વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોના હાલ બે હાલ કર્યા છે.
5/7
શંખેશ્વર તાલુકામાં અત્યાર  સુધી સીઝનનો 20 ઇંચથી વધુ  વરસાદ નોંધાયો છે અને તાલુકામાં ખેડૂતોએ ઘણી આશાઓ સાથે 29662   હેકટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસુ વાવેતર કર્યું છે પરંતુ વરસાદી કહેરના કારણે તમામ પાકો હાલની સ્થિતિ એ પાણી ડૂબી ગયા છે.
શંખેશ્વર તાલુકામાં અત્યાર સુધી સીઝનનો 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને તાલુકામાં ખેડૂતોએ ઘણી આશાઓ સાથે 29662 હેકટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસુ વાવેતર કર્યું છે પરંતુ વરસાદી કહેરના કારણે તમામ પાકો હાલની સ્થિતિ એ પાણી ડૂબી ગયા છે.
6/7
ડૂબેલા પાક જોઈ જાણે વરસાદી પાણીમાં ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ડૂબતી હોય તેવા હ્નદય દ્રાવક દ્રષ્યો સર્જયા છે અને ખેડૂતો હવે સરકાર પાસે સહાયની ગુહાર કરી રહ્યા છે.
ડૂબેલા પાક જોઈ જાણે વરસાદી પાણીમાં ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ડૂબતી હોય તેવા હ્નદય દ્રાવક દ્રષ્યો સર્જયા છે અને ખેડૂતો હવે સરકાર પાસે સહાયની ગુહાર કરી રહ્યા છે.
7/7
શંખેશ્વર તાલુકામાં 29662 હજાર હેકટરમાં દિવેલા, કપાસ, અડદ, કપાસ ઘાસચારો સહીત કઠોળના વિવિધ પાકોનું વાવેતર થવા પામ્યું છે ખેડૂતો એ ઘણી આશાઓ સાથે મોંઘા ભાવના બિયારણ, ખેડ ખાતર કરી પાકની માવજત કરી પરંતુ આકાશી આફતને કારણે  પાક નુકસાની થતાં  ખેડૂતોના તમામ ખર્ચ એળે જવા પામ્યા છે.
શંખેશ્વર તાલુકામાં 29662 હજાર હેકટરમાં દિવેલા, કપાસ, અડદ, કપાસ ઘાસચારો સહીત કઠોળના વિવિધ પાકોનું વાવેતર થવા પામ્યું છે ખેડૂતો એ ઘણી આશાઓ સાથે મોંઘા ભાવના બિયારણ, ખેડ ખાતર કરી પાકની માવજત કરી પરંતુ આકાશી આફતને કારણે પાક નુકસાની થતાં ખેડૂતોના તમામ ખર્ચ એળે જવા પામ્યા છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
Embed widget