શોધખોળ કરો

Ayodhya Railway Station: સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સમન્વય, કોઇ એરપોર્ટથી કમ નથી 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન, જુઓ શાનદાર તસવીરો

આ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન ખરેખરમાં સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સમન્વય છે

આ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન ખરેખરમાં સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સમન્વય છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/8
Ayodhya Dham Railway Station: અયોધ્યાના પુનઃવિકાસિત 'અયોધ્યા ધામ' રેલ્વે સ્ટેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે આધુનિકતાની સાથે લોકો સંસ્કૃતિને પણ જોઈ શકે. આ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન ખરેખરમાં સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સમન્વય છે, કેમ કે જોવામાં આ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન કોઈ એરપોર્ટથી કમ નથી લાગતુ...
Ayodhya Dham Railway Station: અયોધ્યાના પુનઃવિકાસિત 'અયોધ્યા ધામ' રેલ્વે સ્ટેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે આધુનિકતાની સાથે લોકો સંસ્કૃતિને પણ જોઈ શકે. આ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન ખરેખરમાં સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સમન્વય છે, કેમ કે જોવામાં આ 'અયોધ્યા ધામ' રેલવે સ્ટેશન કોઈ એરપોર્ટથી કમ નથી લાગતુ...
2/8
અયોધ્યા ધામ રેલવે સ્ટેશનઃ જાન્યુઆરીમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા પીએમ મોદી દેશવાસીઓને ખાસ ભેટ આપી રહ્યા છે. આ અંતર્ગત અયોધ્યાને નવા રેલવે સ્ટેશનની ભેટ પણ મળી છે.
અયોધ્યા ધામ રેલવે સ્ટેશનઃ જાન્યુઆરીમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા પીએમ મોદી દેશવાસીઓને ખાસ ભેટ આપી રહ્યા છે. આ અંતર્ગત અયોધ્યાને નવા રેલવે સ્ટેશનની ભેટ પણ મળી છે.
3/8
અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનને ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન એરપોર્ટથી ઓછું નથી લાગતું. આ રેલવે સ્ટેશનને કુલ ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે.
અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનને ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન એરપોર્ટથી ઓછું નથી લાગતું. આ રેલવે સ્ટેશનને કુલ ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે.
4/8
તેનું પુનઃનિર્માણ 240 કરોડમાં કરવામાં આવી રહ્યું છે. નવું રેલવે સ્ટેશન કુલ ત્રણ માળનું બની રહ્યું છે. આધુનિક સુવિધાઓની સાથે, તમે આ રેલ્વે સ્ટેશનમાં શ્રી રામ મંદિરની સંસ્કૃતિ અને છબી પણ જોશો.
તેનું પુનઃનિર્માણ 240 કરોડમાં કરવામાં આવી રહ્યું છે. નવું રેલવે સ્ટેશન કુલ ત્રણ માળનું બની રહ્યું છે. આધુનિક સુવિધાઓની સાથે, તમે આ રેલ્વે સ્ટેશનમાં શ્રી રામ મંદિરની સંસ્કૃતિ અને છબી પણ જોશો.
5/8
રેલવે સ્ટેશનની બહારનો મુખ્ય ભાગ શાહી તાજના રૂપમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ભગવાન રામનું પ્રતીકાત્મક ડિઝાઇન અને ધનુષ્ય પણ છે.
રેલવે સ્ટેશનની બહારનો મુખ્ય ભાગ શાહી તાજના રૂપમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં ભગવાન રામનું પ્રતીકાત્મક ડિઝાઇન અને ધનુષ્ય પણ છે.
6/8
આ રેલ્વે સ્ટેશનમાં મુસાફરોની સુવિધા માટે ઘણી સુવિધાઓ છે જેમ કે ફૂડ પ્લાઝા, વેઈટીંગ હોલ, ચાઈલ્ડ કેર રૂમ, ક્લોક રૂમ વગેરે.
આ રેલ્વે સ્ટેશનમાં મુસાફરોની સુવિધા માટે ઘણી સુવિધાઓ છે જેમ કે ફૂડ પ્લાઝા, વેઈટીંગ હોલ, ચાઈલ્ડ કેર રૂમ, ક્લોક રૂમ વગેરે.
7/8
આ સાથે લિફ્ટ, એસ્કેલેટર, પ્રવાસીઓ માટે માહિતી કેન્દ્ર, ટેક્સી વે જેવી અનેક મહત્વપૂર્ણ સુવિધાઓ પણ એરપોર્ટ પર છે.
આ સાથે લિફ્ટ, એસ્કેલેટર, પ્રવાસીઓ માટે માહિતી કેન્દ્ર, ટેક્સી વે જેવી અનેક મહત્વપૂર્ણ સુવિધાઓ પણ એરપોર્ટ પર છે.
8/8
અયોધ્યાના રેલવે સ્ટેશનને દરરોજ 1 લાખ મુસાફરોને હેન્ડલ કરવા માટે વિકસાવવામાં આવી રહ્યું છે.
અયોધ્યાના રેલવે સ્ટેશનને દરરોજ 1 લાખ મુસાફરોને હેન્ડલ કરવા માટે વિકસાવવામાં આવી રહ્યું છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Embed widget