શોધખોળ કરો

કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા સેનાએ કઇ-કઇ જગ્યાએ રાતોરાત ઉભી કરી દીધી COVID-19 Hospitals, જાણો વિગતે

Army COVID-19 Hospitals

1/7
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, દર્દીઓની સંખ્યા અને મોતનો આંકડો સતત ઉંચકાઇ રહ્યો છે. ત્યારે દર્દીઓને બચાવવા માટે હવે ભારતીય સેના મેદાનમાં આવી છે. ઇન્ડિયન આર્મીએ દેશભરમાં ઠેર ઠેર કૉવિડ હૉસ્પીટલો ઉભી કરવાનુ કામ શરૂ કરી દીધુ છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, દર્દીઓની સંખ્યા અને મોતનો આંકડો સતત ઉંચકાઇ રહ્યો છે. ત્યારે દર્દીઓને બચાવવા માટે હવે ભારતીય સેના મેદાનમાં આવી છે. ઇન્ડિયન આર્મીએ દેશભરમાં ઠેર ઠેર કૉવિડ હૉસ્પીટલો ઉભી કરવાનુ કામ શરૂ કરી દીધુ છે.
2/7
ભારતીય સેનાની પશ્ચિમી કમાને સોમવારે ત્રણ નવી હૉસ્પીટલો બનાવીને દેશને સમર્પિત કરી દીધી છે. આમાં કોરોનાના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહેશે.
ભારતીય સેનાની પશ્ચિમી કમાને સોમવારે ત્રણ નવી હૉસ્પીટલો બનાવીને દેશને સમર્પિત કરી દીધી છે. આમાં કોરોનાના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહેશે.
3/7
પહેલી હૉસ્પીટલ ચંડીગઢમાં ખોલવામાં આવી છે, જે સોમવારે જ ઓપરેશન્લ થઇ ગઇ છે. બીજી 100 બેડની હૉસ્પીટલ મંગળવારે દિલ્હી નજીક ફરીદાબાદમાં ખુલવાની છે.
પહેલી હૉસ્પીટલ ચંડીગઢમાં ખોલવામાં આવી છે, જે સોમવારે જ ઓપરેશન્લ થઇ ગઇ છે. બીજી 100 બેડની હૉસ્પીટલ મંગળવારે દિલ્હી નજીક ફરીદાબાદમાં ખુલવાની છે.
4/7
આ ઉપરાંત એક પંજાબના પટિયાલામાં પણ હૉસ્પીટલ બનીને તૈયાર થઇ ગઇ છે. આ ત્રણેય હૉસ્પીટલોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓનો ઇલાજ કરવામાં આવશે.
આ ઉપરાંત એક પંજાબના પટિયાલામાં પણ હૉસ્પીટલ બનીને તૈયાર થઇ ગઇ છે. આ ત્રણેય હૉસ્પીટલોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓનો ઇલાજ કરવામાં આવશે.
5/7
માઇલ્ડ સિમ્પટમ વાળા દર્દીઓનો ઇલાજ કરવામાં આવશે..... ભારતીય સેનાની ચંડીમંદિર (ચંદીગઢની નજીક) સ્થિત પશ્ચિમી કમાન અનુસાર, આ ત્રણેય હૉસ્પીટલો સ્થાનિક તંત્રની સાથે મળીને યુદ્ધ સ્તર પર તૈયાર કરવામાં આવી છે. આ ત્રણેય હૉસ્પીટલમાં માઇલ્ડ સિમ્પટમ વાળા દર્દીઓનો ઇલાજ કરવામાં આવશે. ચંદીગઢ, પટિયાલા અને ફરિદાબાદની ત્રણેય હૉસ્પીટલોમાં સેનાના ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવશે.
માઇલ્ડ સિમ્પટમ વાળા દર્દીઓનો ઇલાજ કરવામાં આવશે..... ભારતીય સેનાની ચંડીમંદિર (ચંદીગઢની નજીક) સ્થિત પશ્ચિમી કમાન અનુસાર, આ ત્રણેય હૉસ્પીટલો સ્થાનિક તંત્રની સાથે મળીને યુદ્ધ સ્તર પર તૈયાર કરવામાં આવી છે. આ ત્રણેય હૉસ્પીટલમાં માઇલ્ડ સિમ્પટમ વાળા દર્દીઓનો ઇલાજ કરવામાં આવશે. ચંદીગઢ, પટિયાલા અને ફરિદાબાદની ત્રણેય હૉસ્પીટલોમાં સેનાના ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવશે.
6/7
આ ઉપરાંત આ ત્રણેય હૉસ્પીટલ આઇસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગાઇડલાઇન અનુસાર તૈયાર કરવામાં આવી છે. ત્રણેય જ હૉસ્પીટલોમાં લેબ, એક્સરે અને ફાર્મસીની સુવિધા હશે.
આ ઉપરાંત આ ત્રણેય હૉસ્પીટલ આઇસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગાઇડલાઇન અનુસાર તૈયાર કરવામાં આવી છે. ત્રણેય જ હૉસ્પીટલોમાં લેબ, એક્સરે અને ફાર્મસીની સુવિધા હશે.
7/7
સેના આનુસાર, આ ત્રણેય હૉસ્પીટલોમાં દેશના તમામ નાગરિકો પોતાનો ઇલાજ કરાવી શકશે. પરંતુ વૉક-ઇન એડમિશન નહીં મળે.
સેના આનુસાર, આ ત્રણેય હૉસ્પીટલોમાં દેશના તમામ નાગરિકો પોતાનો ઇલાજ કરાવી શકશે. પરંતુ વૉક-ઇન એડમિશન નહીં મળે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget