શોધખોળ કરો

Health Tips: ઇમ્યૂનિટિને મજબૂત કરવા ઇચ્છો છો? તો ડાયટમાંથી આ ફૂડને કરો દૂર, નહિ તો રોગપ્રતિકારક શક્તિ ઘટશે

mmm

1/8
કોરોનાના સંકટ વચ્ચે ઇમ્યૂન સિસ્ટમને લઇને લોકો વધુ જાગરૂક થયા છે. રિસર્ચ દ્રારા એ સાબિત થઇ ચૂક્યું છે કે, જેમની ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોન્ગ હોય છે તેમના પર વાયરસનું આક્રમણ નથી થતું અથવા આવા લોકો સંક્રમિત  થાય તો પણ રિકવર સળતાથી થઇ જતા હોય છે.
કોરોનાના સંકટ વચ્ચે ઇમ્યૂન સિસ્ટમને લઇને લોકો વધુ જાગરૂક થયા છે. રિસર્ચ દ્રારા એ સાબિત થઇ ચૂક્યું છે કે, જેમની ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોન્ગ હોય છે તેમના પર વાયરસનું આક્રમણ નથી થતું અથવા આવા લોકો સંક્રમિત થાય તો પણ રિકવર સળતાથી થઇ જતા હોય છે.
2/8
ઇમ્યૂન સિસ્ટમને મજબૂત રાખવા માટે કેટલાક ફૂડને ડાયટમાં સામેલ કરવા જરૂરી છે. તેવી જ રીતે કેટલાક લોકો ફૂડથી દૂરી બનાવી પણ જરૂરી છે કારણે તે ઇમ્યૂન સિસ્ટમને ડેમેજ કરે છે. તો ચાલો જાણીએ કેવા ફૂડ લેવાથી ઇમ્યૂન સિસ્ટમ લો થાય છે.
ઇમ્યૂન સિસ્ટમને મજબૂત રાખવા માટે કેટલાક ફૂડને ડાયટમાં સામેલ કરવા જરૂરી છે. તેવી જ રીતે કેટલાક લોકો ફૂડથી દૂરી બનાવી પણ જરૂરી છે કારણે તે ઇમ્યૂન સિસ્ટમને ડેમેજ કરે છે. તો ચાલો જાણીએ કેવા ફૂડ લેવાથી ઇમ્યૂન સિસ્ટમ લો થાય છે.
3/8
ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. એ જાણવું પણ જરૂરી છે કે, કયા ફૂડનું સેવન ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડે છે.
ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. એ જાણવું પણ જરૂરી છે કે, કયા ફૂડનું સેવન ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડે છે.
4/8
ભોજનમાં નમકની વધુ માત્રા પણ ઇમ્યૂન સસ્ટમને નબળી પાડી દે છે. રિસર્ચમાં સાબિત થયું છે કે, વધુ માત્રામાં નમક લેવાથી રોગપ્રતિકારકશક્તિ ઘટે  છે. બેકટેરિયા સામે લડવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.
ભોજનમાં નમકની વધુ માત્રા પણ ઇમ્યૂન સસ્ટમને નબળી પાડી દે છે. રિસર્ચમાં સાબિત થયું છે કે, વધુ માત્રામાં નમક લેવાથી રોગપ્રતિકારકશક્તિ ઘટે છે. બેકટેરિયા સામે લડવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.
5/8
સોડા અને એનર્જી ડ્રિન્ક પણ ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડી દે છે. તેથી આ સેવનથી પણ બચવું જોઇએ.
સોડા અને એનર્જી ડ્રિન્ક પણ ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડી દે છે. તેથી આ સેવનથી પણ બચવું જોઇએ.
6/8
દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુ માત્રમાં દારૂનું સેવન ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડી દે છે. જેમની ઇમ્યૂન સિસ્ટમ લો હોય છે. તેવી વ્યક્તિ પર વાયરસનું સંક્રમણ વધુ અસર કરે છે. તેથી તે વધુ બીમાર પડે છે.
દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુ માત્રમાં દારૂનું સેવન ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડી દે છે. જેમની ઇમ્યૂન સિસ્ટમ લો હોય છે. તેવી વ્યક્તિ પર વાયરસનું સંક્રમણ વધુ અસર કરે છે. તેથી તે વધુ બીમાર પડે છે.
7/8
જો આપ ઇચ્છતા હો કે હાલ મહામારીના સમયમાં આપની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રહે તો આ શકય હોય તેવી મીઠી વસ્તુનું સેવન પણ ઓછું કરવું જોઇએ. વધુ પ્રમાણમાં સ્વીટ લેવાથી પણ ઇમ્યૂન સિસ્ટમ લો થઇ જાય છે.
જો આપ ઇચ્છતા હો કે હાલ મહામારીના સમયમાં આપની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રહે તો આ શકય હોય તેવી મીઠી વસ્તુનું સેવન પણ ઓછું કરવું જોઇએ. વધુ પ્રમાણમાં સ્વીટ લેવાથી પણ ઇમ્યૂન સિસ્ટમ લો થઇ જાય છે.
8/8
કેફિનનું વધુ પ્રમાણ પણ ઇમ્યૂનિટીને નબળી કરી દે છે. ઇમ્યૂનિટિ વધારવા માટે કેફિનનું સેવન ઓછામાં ઓછું કરવું જોઇએ. સૂતાના 6 કલાક પહેલા ક્યારેય કેફિનનું સેવન ન કરવું જોઇએ..
કેફિનનું વધુ પ્રમાણ પણ ઇમ્યૂનિટીને નબળી કરી દે છે. ઇમ્યૂનિટિ વધારવા માટે કેફિનનું સેવન ઓછામાં ઓછું કરવું જોઇએ. સૂતાના 6 કલાક પહેલા ક્યારેય કેફિનનું સેવન ન કરવું જોઇએ..

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget