શોધખોળ કરો
Kashi Vishwanath Corridor: શણગારાયુ આખુ મંદિર, તસવીરોમાં જુઓ કેવી છે કાશી વિશ્વનાથ કોરિડોરની ભવ્યતા.......
કાશી વિશ્વનાથ કોરિડોર
1/7

કાશીઃ વારાણસીમાં કાશી વિશ્વનાથનુ નવુ ધામ (Kashi Vishwanath Dham) બનાની તૈયાર થઇ ગયુ છે. પીએમ મોદી આજે આનુ લોકાર્પણ કરી રહ્યાં છે. ત્યારે તેની ભવ્યતા જોવી જરૂરી છે. આખા શહેરનો માહોલ આજે શિવાલય થઇ ગયો છે, તસવીરોમાં જુઓ કાશી વિશ્વનાથ કોરિડોરની ભવ્યતા.......
2/7

કાશી વિશ્વનાથ કોરિડોર શું છે- વિશ્વનાથ કોરિડોર 339 કરોડના ખર્ચે તૈયાર થયો.વિશ્વનાથ કોરિડોરને 3 ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો મંદિરનો મુખ્ય ભાગ છે જે લાલ રેતીના પથ્થરથી બનેલો છે. તેમાં 4 મોટા દરવાજા છે. તેની આસપાસ પરિક્રમાનો માર્ગ બનાવવામાં આવ્યો છે. તે પરિક્રમા માર્ગ પર આરસના 22 શિલાલેખ મૂકવામાં આવ્યા છે, જેમાં કાશીની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.
Published at : 13 Dec 2021 11:43 AM (IST)
આગળ જુઓ





















