શોધખોળ કરો

ટ્રેનમાં શુદ્ધ ખાવાનું ન મળવા પર શું તમે વળતર માંગી શકો છો? આ છે નિયમ

Railway Bad Food Compensation: ભારતીય રેલવે દ્ધારા દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ મુસાફરો માટે રેલવે દ્ધારા દરરોજ હજારો ટ્રેનો પણ ચલાવવામાં આવે છે.

Railway Bad Food Compensation: ભારતીય રેલવે દ્ધારા દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ મુસાફરો માટે રેલવે દ્ધારા દરરોજ હજારો ટ્રેનો પણ ચલાવવામાં આવે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Railway Bad Food Compensation:  ભારતીય રેલવે દ્વારા દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ મુસાફરો માટે રેલવે દ્વારા દરરોજ હજારો ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. ટ્રેન મુસાફરી ખૂબ જ અનુકૂળ અને આરામદાયક છે.
Railway Bad Food Compensation: ભારતીય રેલવે દ્વારા દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ મુસાફરો માટે રેલવે દ્વારા દરરોજ હજારો ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. ટ્રેન મુસાફરી ખૂબ જ અનુકૂળ અને આરામદાયક છે.
2/6
લોકોને ટ્રેનમાં ઘણી સુવિધાઓ મળે છે. જેમાં ભોજન સુવિધાનો પણ સમાવેશ થાય છે. લોકોની પસંદગી અનુસાર તેમને શાકાહારી અને માંસાહારી ખોરાક આપવામાં આવે છે. કેટલીક શ્રેણીઓમાં તેનો ચાર્જ ટિકિટમાં શામેલ હોય છે. કેટલીક શ્રેણીઓમાં તે અલગથી ચૂકવવો પડે છે.
લોકોને ટ્રેનમાં ઘણી સુવિધાઓ મળે છે. જેમાં ભોજન સુવિધાનો પણ સમાવેશ થાય છે. લોકોની પસંદગી અનુસાર તેમને શાકાહારી અને માંસાહારી ખોરાક આપવામાં આવે છે. કેટલીક શ્રેણીઓમાં તેનો ચાર્જ ટિકિટમાં શામેલ હોય છે. કેટલીક શ્રેણીઓમાં તે અલગથી ચૂકવવો પડે છે.
3/6
પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે રેલવેમાં ઉપલબ્ધ ખોરાકની ગુણવત્તા ખૂબ સારી હોતી નથી. ઘણી વખત લોકોને ખૂબ જ ખરાબ ખોરાક આપવામાં આવે છે. અને તે શુદ્ધ પણ હોતો નથી. આવી સ્થિતિમાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે રેલવેમાં ઉપલબ્ધ ખોરાકની ગુણવત્તા ખૂબ સારી હોતી નથી. ઘણી વખત લોકોને ખૂબ જ ખરાબ ખોરાક આપવામાં આવે છે. અને તે શુદ્ધ પણ હોતો નથી. આવી સ્થિતિમાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
4/6
ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે શું ટ્રેનમાં શુદ્ધ ખોરાક ન મળે તો ફરિયાદ કરીને વળતરની માંગણી કરી શકાય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આવું કરવું સંપૂર્ણપણે તમારા અધિકારક્ષેત્રમાં છે. તમે આ વિશે ફરિયાદ કરી શકો છો અને વળતરની માંગણી કરી શકો છો.
ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે શું ટ્રેનમાં શુદ્ધ ખોરાક ન મળે તો ફરિયાદ કરીને વળતરની માંગણી કરી શકાય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આવું કરવું સંપૂર્ણપણે તમારા અધિકારક્ષેત્રમાં છે. તમે આ વિશે ફરિયાદ કરી શકો છો અને વળતરની માંગણી કરી શકો છો.
5/6
કારણ કે તમે ટિકિટમાં ભોજન માટે પહેલાથી જ પૈસા ચૂકવી દીધા છે. અને તેમ છતાં તમને શુદ્ધ ભોજન મળતું નથી. એક રીતે તમને બિલકુલ ફૂડ મળતુ નથી. તેથી તમે રેલ મદદ એપ દ્વારા અથવા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 139 પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. જો તમારી ફરિયાદ સાચી જણાય તો તમને રેલવે દ્વારા માત્ર ફૂડનો ચાર્જ જ પરત કરવામાં આવતો નથી, પરંતુ તમને વળતર પણ મળે છે. વર્ષ 2017માં નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરતા એક મુસાફરને ખરાબ ભોજન માટે રેલવે દ્વારા 30 હજારનું વળતર આપવામાં આવ્યું હતું.
કારણ કે તમે ટિકિટમાં ભોજન માટે પહેલાથી જ પૈસા ચૂકવી દીધા છે. અને તેમ છતાં તમને શુદ્ધ ભોજન મળતું નથી. એક રીતે તમને બિલકુલ ફૂડ મળતુ નથી. તેથી તમે રેલ મદદ એપ દ્વારા અથવા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 139 પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. જો તમારી ફરિયાદ સાચી જણાય તો તમને રેલવે દ્વારા માત્ર ફૂડનો ચાર્જ જ પરત કરવામાં આવતો નથી, પરંતુ તમને વળતર પણ મળે છે. વર્ષ 2017માં નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરતા એક મુસાફરને ખરાબ ભોજન માટે રેલવે દ્વારા 30 હજારનું વળતર આપવામાં આવ્યું હતું.
6/6
જો તમારી સાથે પણ આવી કોઈ ઘટના બને છે. આવી સ્થિતિમાં તમે પણ ફરિયાદ કરો છો. તમે અને તમારી ફરિયાદ સાચી છે. તો રેલવે દ્વારા તમને વળતર આપવામાં આવે છે. જો કે, વળતરની જોગવાઈ ફક્ત ખૂબ જ ગંભીર પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે.
જો તમારી સાથે પણ આવી કોઈ ઘટના બને છે. આવી સ્થિતિમાં તમે પણ ફરિયાદ કરો છો. તમે અને તમારી ફરિયાદ સાચી છે. તો રેલવે દ્વારા તમને વળતર આપવામાં આવે છે. જો કે, વળતરની જોગવાઈ ફક્ત ખૂબ જ ગંભીર પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Gang War Case: રાજકોટમાં ગેંગવોરના કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ
Gandhinagar News: પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા સરકાર એક્શનમાં
Ahmedabad News: અમદાવાદમાં ડિલિવરી બોયની દાદાગીરી, સિક્યોરિટી ગાર્ડને માર મારવાનો આરોપ
Ahmedabad Accident News: અમદાવાદના એસ.જી. હાઈવે પર ટ્રક અને કારનો અકસ્માત થતા યુવકનું મોત
Gujarat Farmers Relief Package: કમોસમી વરસાદથી નુકશાની સહાયની જાહેરાત બાદ ભાજપમાં ભડકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Today: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરુઆત, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IND vs AUS 5th T20: અભિષેકે ટી20 માં સૌથી ફાસ્ટ 1000 રનનો મહારેકોર્ડ બનાવ્યો, સૂર્યા-વિરાટ તમામને છોડ્યા પાછળ 
IND vs AUS 5th T20: અભિષેકે ટી20 માં સૌથી ફાસ્ટ 1000 રનનો મહારેકોર્ડ બનાવ્યો, સૂર્યા-વિરાટ તમામને છોડ્યા પાછળ 
આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે નંબર ભૂલી ગયા છો, ઘરે બેઠા મફતમાં ઓનલાઈન મળશે જાણકારી, જાણો પ્રોસેસ
આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે નંબર ભૂલી ગયા છો, ઘરે બેઠા મફતમાં ઓનલાઈન મળશે જાણકારી, જાણો પ્રોસેસ
₹1,00,000 પર મળશે ₹39,750 વ્યાજ, આ બેંક FD પર આપી રહી છે શાનદાર રિટર્ન, ચેક કરો ડિટેલ્સ 
₹1,00,000 પર મળશે ₹39,750 વ્યાજ, આ બેંક FD પર આપી રહી છે શાનદાર રિટર્ન, ચેક કરો ડિટેલ્સ 
કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
કૃષિ પેકેજ જાહેર થતા જ અમરેલી ભાજપમાં ભડકો,આ નેતાએ સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી આપ્યું રાજીનામું
Embed widget