શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Independence Day: કાશ્મીર થી ગુજરાત સુધી, જુઓ આઝાદીના અમૃત મહોત્સવની દેશભરમાં થઈ રહેલી ઉજવણીની સુંદર તસવીરો
ભારતને આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે આઝાદી મળ્યાના 75 વર્ષ પુર્ણ થશે. આઝાદીના અમૃત મહોત્સવના રુપમાં આ ખાસ દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. હાલ સ્વતંત્રતા દિવસની તૈયારીઓ જોર-શોરથી થઈ રહી છે.
![ભારતને આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે આઝાદી મળ્યાના 75 વર્ષ પુર્ણ થશે. આઝાદીના અમૃત મહોત્સવના રુપમાં આ ખાસ દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. હાલ સ્વતંત્રતા દિવસની તૈયારીઓ જોર-શોરથી થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/680c34ac83486e156db6fbb564f9cab61660473195563391_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી
1/7
![આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ આસામમાં પણ હર ઘર તિરંગાનો નજારો જોવા મળ્યો હતો. અહીં રસ્તાઓ પર વિદ્યાર્થીનીઓએ તિરંગા રૈલી કાઢી હતી જેમાં એક ભવ્ય તિરંગો જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/b146d06ef2d5f49c9453e987258febc78ae77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ આસામમાં પણ હર ઘર તિરંગાનો નજારો જોવા મળ્યો હતો. અહીં રસ્તાઓ પર વિદ્યાર્થીનીઓએ તિરંગા રૈલી કાઢી હતી જેમાં એક ભવ્ય તિરંગો જોવા મળ્યો હતો.
2/7
![આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહના અવસર પર સરદાર સરોવર નર્મદા ડેમ તિરંગાની રોશનીથી જગમગી ઉઠ્યો હતો. સ્વતંત્રતા દિવસ સમારોહ પહેલાં ડેમના આ મનોરમ્ય દૃશ્યને જોઈને પ્રવાસીઓ પણ ખુશ થઈ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/032b2cc936860b03048302d991c3498f6da4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહના અવસર પર સરદાર સરોવર નર્મદા ડેમ તિરંગાની રોશનીથી જગમગી ઉઠ્યો હતો. સ્વતંત્રતા દિવસ સમારોહ પહેલાં ડેમના આ મનોરમ્ય દૃશ્યને જોઈને પ્રવાસીઓ પણ ખુશ થઈ ગયા છે.
3/7
![જમ્મુ અને કાશ્મીરના LG મનોજ સિન્હાએ સ્વતંત્રતાના 75 વર્ષ પુર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે શ્રીનગરમાં બીએસએફ દ્વારા આયોજીત તિરંગા રૈલીનું નેતૃત્વ કર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/134ce63057f068a219a0df338fb0b723088e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જમ્મુ અને કાશ્મીરના LG મનોજ સિન્હાએ સ્વતંત્રતાના 75 વર્ષ પુર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે શ્રીનગરમાં બીએસએફ દ્વારા આયોજીત તિરંગા રૈલીનું નેતૃત્વ કર્યું હતું.
4/7
![ADRDE, આગરાએ જમીની સ્તરથી 15000 ફુટની ઉંચાઈએ હવામાં માનવ તિરંગાનું પહેલું સ્કાયડાઈવિંગ ફોર્મેશન બનાવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/799bad5a3b514f096e69bbc4a7896cd9f7853.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ADRDE, આગરાએ જમીની સ્તરથી 15000 ફુટની ઉંચાઈએ હવામાં માનવ તિરંગાનું પહેલું સ્કાયડાઈવિંગ ફોર્મેશન બનાવ્યું હતું.
5/7
![હરિયાણામાં સ્વતંત્રતા દિવસની પહેલાં આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહ હેઠળ ઝજ્જરમાં 6,600 ફીટ લાંબી તિરંગા યાત્રા નિકળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/18e2999891374a475d0687ca9f989d83a3e9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હરિયાણામાં સ્વતંત્રતા દિવસની પહેલાં આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહ હેઠળ ઝજ્જરમાં 6,600 ફીટ લાંબી તિરંગા યાત્રા નિકળી હતી.
6/7
![ઈંદોરમાં લોકોએ એક સાથે ઉભા રહીને ભારતનો નક્શો બનાવ્યો હતો. આ અત્યાર સુધીનો સૌથી મોટો હ્યુમન ચેન નક્શો હતો જેનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/d0096ec6c83575373e3a21d129ff8fefac06a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈંદોરમાં લોકોએ એક સાથે ઉભા રહીને ભારતનો નક્શો બનાવ્યો હતો. આ અત્યાર સુધીનો સૌથી મોટો હ્યુમન ચેન નક્શો હતો જેનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાયો હતો.
7/7
![સ્વતંત્રતા દિવસની પહેલાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં સરકારી ભવનોને તિરંગાની રોશનીથી સજાવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/14/fe5df232cafa4c4e0f1a0294418e56609db51.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્વતંત્રતા દિવસની પહેલાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં સરકારી ભવનોને તિરંગાની રોશનીથી સજાવામાં આવ્યા છે.
Published at : 14 Aug 2022 04:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)