શોધખોળ કરો

Mumbai Attack 26/11: મુંબઇ હુમલાની 15મી વરસી આજે, સીએમ શિન્દે અને રાજ્યપાલ બૈસે શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો....

મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાની આજે 15મી વરસી છે. આ અવસર પર મહારાષ્ટ્રના સીએમ, ગવર્નર અને ડેપ્યૂટી સીએમ સહિત કેટલાય નેતાઓએ શહીદ સ્મારક પર બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી છે

મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાની આજે 15મી વરસી છે. આ અવસર પર મહારાષ્ટ્રના સીએમ, ગવર્નર અને ડેપ્યૂટી સીએમ સહિત કેટલાય નેતાઓએ શહીદ સ્મારક પર બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
Mumbai Terror Attack: મુંબઇમાં થયેલા ભયાનક આતંકી હુમલાને આજે 15 વર્ષ થયા છે, આજે 15મી વરસી છે, મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાની આજે 15મી વરસી છે. આ અવસર પર મહારાષ્ટ્રના સીએમ, ગવર્નર અને ડેપ્યૂટી સીએમ સહિત કેટલાય નેતાઓએ શહીદ સ્મારક પર બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી છે. અહીં જુઓ તેમની તસવીરો....
Mumbai Terror Attack: મુંબઇમાં થયેલા ભયાનક આતંકી હુમલાને આજે 15 વર્ષ થયા છે, આજે 15મી વરસી છે, મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાની આજે 15મી વરસી છે. આ અવસર પર મહારાષ્ટ્રના સીએમ, ગવર્નર અને ડેપ્યૂટી સીએમ સહિત કેટલાય નેતાઓએ શહીદ સ્મારક પર બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી છે. અહીં જુઓ તેમની તસવીરો....
2/7
મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાની 15મી વરસી પર પોલીસ કમિશનરની ઓફિસના પરિસરમાં શહીદ સ્મારક ખાતે બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાની 15મી વરસી પર પોલીસ કમિશનરની ઓફિસના પરિસરમાં શહીદ સ્મારક ખાતે બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
3/7
26/11/2008 ના રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારીઓ અને સૈનિકોની યાદમાં મુંબઈ પોલીસ કમિશનરની ઑફિસ પરિસરમાં બનેલા પોલીસ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સલામી આપવામાં આવી હતી.
26/11/2008 ના રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારીઓ અને સૈનિકોની યાદમાં મુંબઈ પોલીસ કમિશનરની ઑફિસ પરિસરમાં બનેલા પોલીસ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સલામી આપવામાં આવી હતી.
4/7
મુખ્યમંત્રીએ કહ્યું, આ પ્રસંગે અમે આ હુમલામાં શહીદ થયેલા પોલીસકર્મીઓના પરિવારજનોને મળ્યા અને તેમને ખાતરી આપી કે અમે હંમેશા તેમની સાથે છીએ.
મુખ્યમંત્રીએ કહ્યું, આ પ્રસંગે અમે આ હુમલામાં શહીદ થયેલા પોલીસકર્મીઓના પરિવારજનોને મળ્યા અને તેમને ખાતરી આપી કે અમે હંમેશા તેમની સાથે છીએ.
5/7
સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, આજે મુંબઈ પરના આતંકવાદી હુમલાને 15 વર્ષ થઈ ગયા છે અને આ હુમલાથી મુંબઈ પોલીસ દળને જે નુકસાન થયું છે તેની ભરપાઈ ક્યારેય થઈ શકે તેમ નથી.
સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, આજે મુંબઈ પરના આતંકવાદી હુમલાને 15 વર્ષ થઈ ગયા છે અને આ હુમલાથી મુંબઈ પોલીસ દળને જે નુકસાન થયું છે તેની ભરપાઈ ક્યારેય થઈ શકે તેમ નથી.
6/7
આ પ્રસંગે રાજ્યપાલ રમેશ બૈસ, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈના પાલક પ્રધાન દીપક કેસરકર, મુંબઈ ઉપનગરીય પાલક પ્રધાન મંગલપ્રભાત લોઢા, પોલીસ મહાનિર્દેશક રજનીશ શેઠ અને મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર હાજર હતા.
આ પ્રસંગે રાજ્યપાલ રમેશ બૈસ, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈના પાલક પ્રધાન દીપક કેસરકર, મુંબઈ ઉપનગરીય પાલક પ્રધાન મંગલપ્રભાત લોઢા, પોલીસ મહાનિર્દેશક રજનીશ શેઠ અને મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર હાજર હતા.
7/7
તમામ નેતાઓએ આ શહીદોને ભાવુક શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
તમામ નેતાઓએ આ શહીદોને ભાવુક શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
દુનિયામાં કોઇ પાસે નહી રહે કામ, AIને લઇને એલન મસ્કે કરી મોટી ભવિષ્યવાણી
દુનિયામાં કોઇ પાસે નહી રહે કામ, AIને લઇને એલન મસ્કે કરી મોટી ભવિષ્યવાણી
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Myths Vs Facts: શું જરૂરિયાત કરતા વધુ ચા પીવાથી ફર્ટિલિટી પર થાય છે અસર? જાણો જવાબ
Myths Vs Facts: શું જરૂરિયાત કરતા વધુ ચા પીવાથી ફર્ટિલિટી પર થાય છે અસર? જાણો જવાબ
Video: દિવ્યાંગે વ્હીલચેર પરથી કર્યું 'બંજી જમ્પિંગ', ગદગદ થયા ગૌતમ અદાણી, X પર લખી આ મોટી વાત
Video: દિવ્યાંગે વ્હીલચેર પરથી કર્યું 'બંજી જમ્પિંગ', ગદગદ થયા ગૌતમ અદાણી, X પર લખી આ મોટી વાત
Embed widget