શોધખોળ કરો

Rajiv Gandhi: સોનિયાના પરિવારજનો નહોતા રાજી, પિતાએ રાજીવ ગાંધી સામે લગ્ન માટે રાખી હતી આ શરત

Rajiv Gandhi Death Anniversary: આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 33મી પુણ્યતિથિ છે. આજે આપણે જાણીશું કે કેવી હતી રાજીવ અને રોનિયા ગાંધીની લવ સ્ટોરી.

Rajiv Gandhi Death Anniversary: આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 33મી પુણ્યતિથિ છે. આજે આપણે જાણીશું કે કેવી હતી રાજીવ અને રોનિયા ગાંધીની લવ સ્ટોરી.

ફોટોઃ abp live

1/10
Rajiv Gandhi Death Anniversary: આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 33મી પુણ્યતિથિ છે. આજે આપણે જાણીશું કે કેવી હતી રાજીવ અને રોનિયા ગાંધીની લવ સ્ટોરી.
Rajiv Gandhi Death Anniversary: આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 33મી પુણ્યતિથિ છે. આજે આપણે જાણીશું કે કેવી હતી રાજીવ અને રોનિયા ગાંધીની લવ સ્ટોરી.
2/10
વર્ષ 1965ની વાત છે જ્યારે રાજીવ ગાંધી સોનિયાને મળ્યા હતા. બંને ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા. અહીં જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. સોનિયા માટે ગાંધી પરિવારની વહુ બનવું આસાન ન હતું, પરંતુ ઘણા ઉતાર-ચઢાવ પછી બંનેએ લગ્ન કરી લીધા.
વર્ષ 1965ની વાત છે જ્યારે રાજીવ ગાંધી સોનિયાને મળ્યા હતા. બંને ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા. અહીં જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. સોનિયા માટે ગાંધી પરિવારની વહુ બનવું આસાન ન હતું, પરંતુ ઘણા ઉતાર-ચઢાવ પછી બંનેએ લગ્ન કરી લીધા.
3/10
કેમ્બ્રિજ પહોંચેલા સોનિયા ગાંધીને ત્યાંનું ભોજન પસંદ નહોતું. તેણી તેના ઇટાલિયન ખોરાકને ખૂબ જ યાદ કરતી હતી. તેને કોલેજ કેમ્પસમાં જ એક ગ્રીક રેસ્ટોરન્ટ મળી, જ્યાં ઈટાલિયન ફૂડ ઉપલબ્ધ હતું. તે અવારનવાર ત્યાં જતી હતી. અહીં જ તેઓ રાજીવ ગાંધીને મળ્યા હતા.
કેમ્બ્રિજ પહોંચેલા સોનિયા ગાંધીને ત્યાંનું ભોજન પસંદ નહોતું. તેણી તેના ઇટાલિયન ખોરાકને ખૂબ જ યાદ કરતી હતી. તેને કોલેજ કેમ્પસમાં જ એક ગ્રીક રેસ્ટોરન્ટ મળી, જ્યાં ઈટાલિયન ફૂડ ઉપલબ્ધ હતું. તે અવારનવાર ત્યાં જતી હતી. અહીં જ તેઓ રાજીવ ગાંધીને મળ્યા હતા.
4/10
સોનિયાએ રાજીવ ગાંધીને પહેલીવાર જોયા ત્યારે તેઓ તેમના મિત્ર સાથે એ જ ગ્રીક રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. જ્યારે સોનિયાએ તેમને જોયા ત્યારે તેઓ ખૂબ જ સુંદર અને શાંત લાગતા હતા. અહીં સોનિયાને પહેલી નજરમાં રાજીવ ગાંધી સાથે પ્રેમ થઈ ગયો. રાજીવ ગાંધી સાથે પણ કંઈક આવું જ થયું, તેઓ પહેલી નજરમાં જ સોનિયાના પ્રેમમાં પડી ગયા, ત્યારપછી તેમણે તેમના મિત્રને સોનિયા સાથે તેમનો પરિચય કરાવવા કહ્યું.
સોનિયાએ રાજીવ ગાંધીને પહેલીવાર જોયા ત્યારે તેઓ તેમના મિત્ર સાથે એ જ ગ્રીક રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. જ્યારે સોનિયાએ તેમને જોયા ત્યારે તેઓ ખૂબ જ સુંદર અને શાંત લાગતા હતા. અહીં સોનિયાને પહેલી નજરમાં રાજીવ ગાંધી સાથે પ્રેમ થઈ ગયો. રાજીવ ગાંધી સાથે પણ કંઈક આવું જ થયું, તેઓ પહેલી નજરમાં જ સોનિયાના પ્રેમમાં પડી ગયા, ત્યારપછી તેમણે તેમના મિત્રને સોનિયા સાથે તેમનો પરિચય કરાવવા કહ્યું.
5/10
ગાંધી અને નહેરુ પરિવારની જૂની પરંપરા છે કે તેઓ તેમના પત્રો લખતા હતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીના કેમ્પસમાં રહેતા રાજીવ ગાંધી આમ જ કરતા હતા, તેઓ તેમની માતા ઈન્દિરા ગાંધીને કેમ્પસની સ્થિતિ, તેમના અભ્યાસ વિશે પત્રો લખતા હતા અને ટૂંક સમયમાં જ તેમણે તેમના પત્રોમાં સોનિયાનું નામ સામેલ કરવાનું શરૂ કર્યું હતું.
ગાંધી અને નહેરુ પરિવારની જૂની પરંપરા છે કે તેઓ તેમના પત્રો લખતા હતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીના કેમ્પસમાં રહેતા રાજીવ ગાંધી આમ જ કરતા હતા, તેઓ તેમની માતા ઈન્દિરા ગાંધીને કેમ્પસની સ્થિતિ, તેમના અભ્યાસ વિશે પત્રો લખતા હતા અને ટૂંક સમયમાં જ તેમણે તેમના પત્રોમાં સોનિયાનું નામ સામેલ કરવાનું શરૂ કર્યું હતું.
6/10
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઘણા છોકરાઓ હતા અને છોકરીઓ ઘણી ઓછી હતી, પરંતુ સોનિયા તેમાંથી સૌથી સુંદર છોકરી હતી. રાજીવ ગાંધીને ફોટોગ્રાફીનો શોખ હતો અને તેઓ સોનિયા ગાંધીની ઘણી તસવીરો લેતા હતા અને ત્યારથી તેઓ સોનિયા માટે ખાસ બની ગયા હતા.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઘણા છોકરાઓ હતા અને છોકરીઓ ઘણી ઓછી હતી, પરંતુ સોનિયા તેમાંથી સૌથી સુંદર છોકરી હતી. રાજીવ ગાંધીને ફોટોગ્રાફીનો શોખ હતો અને તેઓ સોનિયા ગાંધીની ઘણી તસવીરો લેતા હતા અને ત્યારથી તેઓ સોનિયા માટે ખાસ બની ગયા હતા.
7/10
ઈન્દિરા ગાંધી લંડન આવ્યા ત્યારે તેઓ સોનિયાને મળ્યા હતા. તેઓ જાણતા હતા કે સોનિયા અંગ્રેજી કરતાં ફ્રેન્ચ સારી રીતે જાણતી હતી, તેથી તેમણે સોનિયા સાથે ફ્રેન્ચમાં વાત કરી હતી. બીજી તરફ સોનિયાના પરિવારના સભ્યો આ સંબંધને લઈને રાજી નહોતા. તેઓ ઈચ્છતા ન હતા કે આ સંબંધ આગળ વધે. જ્યારે સોનિયાએ રાજીવ સાથેના સંબંધોની વાત તેમના ઘરે કહી તો તેમના પરિવારના સભ્યો પણ ગુસ્સે થઈ ગયા અને તેઓએ આ સંબંધ માટે સ્પષ્ટ ના પાડી દીધી. આ પછી તે તૂટેલા હૃદય સાથે કેમ્બ્રિજ પાછા આવ્યા હતા.
ઈન્દિરા ગાંધી લંડન આવ્યા ત્યારે તેઓ સોનિયાને મળ્યા હતા. તેઓ જાણતા હતા કે સોનિયા અંગ્રેજી કરતાં ફ્રેન્ચ સારી રીતે જાણતી હતી, તેથી તેમણે સોનિયા સાથે ફ્રેન્ચમાં વાત કરી હતી. બીજી તરફ સોનિયાના પરિવારના સભ્યો આ સંબંધને લઈને રાજી નહોતા. તેઓ ઈચ્છતા ન હતા કે આ સંબંધ આગળ વધે. જ્યારે સોનિયાએ રાજીવ સાથેના સંબંધોની વાત તેમના ઘરે કહી તો તેમના પરિવારના સભ્યો પણ ગુસ્સે થઈ ગયા અને તેઓએ આ સંબંધ માટે સ્પષ્ટ ના પાડી દીધી. આ પછી તે તૂટેલા હૃદય સાથે કેમ્બ્રિજ પાછા આવ્યા હતા.
8/10
રાજીવ ગાંધી અને સોનિયાએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ઘણીવાર તો તેમને તેમના  ભવિષ્ય અંગે શંકા જતી હતી. સોનિયા તેમના કડક પિતાથી ડરતા હતા, પરંતુ બંનેએ નક્કી કર્યું હતું કે તેઓ લગ્ન કરશે અને ભવિષ્યમાં ભારતમાં જ રહેશે.
રાજીવ ગાંધી અને સોનિયાએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ઘણીવાર તો તેમને તેમના ભવિષ્ય અંગે શંકા જતી હતી. સોનિયા તેમના કડક પિતાથી ડરતા હતા, પરંતુ બંનેએ નક્કી કર્યું હતું કે તેઓ લગ્ન કરશે અને ભવિષ્યમાં ભારતમાં જ રહેશે.
9/10
1966ની વાત છે જ્યારે રાજીવ ગાંધીએ સોનિયાના પિતા સ્ટેફાનોને મળવાનું નક્કી કર્યું. તેઓ સોનિયાના પરિવારને મળ્યા હતા. જો કે તેમને રાજીવ પસંદ આવ્યા તેમ છતાં તેઓ લગ્ન માટે રાજી નહોત. સોનિયાના માતા-પિતા વિચારી રહ્યા હતા કે તેમની પુત્રી વિદેશમાં કેવી રીતે રહેશે. સોનિયાના પિતાએ તેમને સંબંધ તોડવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સોનિયા મક્કમ રહ્યા હતા
1966ની વાત છે જ્યારે રાજીવ ગાંધીએ સોનિયાના પિતા સ્ટેફાનોને મળવાનું નક્કી કર્યું. તેઓ સોનિયાના પરિવારને મળ્યા હતા. જો કે તેમને રાજીવ પસંદ આવ્યા તેમ છતાં તેઓ લગ્ન માટે રાજી નહોત. સોનિયાના માતા-પિતા વિચારી રહ્યા હતા કે તેમની પુત્રી વિદેશમાં કેવી રીતે રહેશે. સોનિયાના પિતાએ તેમને સંબંધ તોડવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સોનિયા મક્કમ રહ્યા હતા
10/10
સોનિયાના પિતાએ બંને સમક્ષ એક શરત મૂકી કે તેઓએ ઓછામાં ઓછું એક વર્ષ વધુ રાહ જોવી પડશે અને જો તેઓ પ્રેમમાં રહેશે તો તેઓ સોનિયાને રાજીવ ગાંધી સાથે ભારત જવા દેશે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, જો પછીથી લગ્નમાં કંઇક ગરબડ થઇ તો તેના પિતાને દોષી ઠેરવી શકશે નહીં. 12 મહિના વીતી ગયા સોનિયાના પિતાએ વિચાર્યું કે કદાચ સોનિયા રાજીવને ભૂલી ગઈ હશે, પરંતુ એવું ન થયું 13 જાન્યુઆરી 1968ના રોજ સોનિયા દિલ્હી એરપોર્ટ પર ઉતરી જ્યાં રાજીવ ગાંધી તેમના ભાઈ સંજય સાથે તેને લેવા આવ્યા હતા. તેમણે સોનિયાને અભિનેતા અમિતાભ બચ્ચનના પરિવાર સાથે રહેવાની વ્યવસ્થા કરી અને 25 ફેબ્રુઆરી 1968ના રોજ તેમના લગ્ન થયા હતા.
સોનિયાના પિતાએ બંને સમક્ષ એક શરત મૂકી કે તેઓએ ઓછામાં ઓછું એક વર્ષ વધુ રાહ જોવી પડશે અને જો તેઓ પ્રેમમાં રહેશે તો તેઓ સોનિયાને રાજીવ ગાંધી સાથે ભારત જવા દેશે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, જો પછીથી લગ્નમાં કંઇક ગરબડ થઇ તો તેના પિતાને દોષી ઠેરવી શકશે નહીં. 12 મહિના વીતી ગયા સોનિયાના પિતાએ વિચાર્યું કે કદાચ સોનિયા રાજીવને ભૂલી ગઈ હશે, પરંતુ એવું ન થયું 13 જાન્યુઆરી 1968ના રોજ સોનિયા દિલ્હી એરપોર્ટ પર ઉતરી જ્યાં રાજીવ ગાંધી તેમના ભાઈ સંજય સાથે તેને લેવા આવ્યા હતા. તેમણે સોનિયાને અભિનેતા અમિતાભ બચ્ચનના પરિવાર સાથે રહેવાની વ્યવસ્થા કરી અને 25 ફેબ્રુઆરી 1968ના રોજ તેમના લગ્ન થયા હતા.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Embed widget