શોધખોળ કરો

Ram Mandir Inauguration: કોણ હોય છે શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં શું હોય છે મહત્વ ?

હિન્દુ ધર્મમાં તેમનું ઘણું મહત્વ છે. અહીં આજે અમે તમને રામ મંદિર ઉદઘાટન પહેલા બતાવી રહ્યાં છીએ કે કોણ છે શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં તેમનું શું મહત્વ છે ?

હિન્દુ ધર્મમાં તેમનું ઘણું મહત્વ છે. અહીં આજે અમે તમને રામ મંદિર ઉદઘાટન પહેલા બતાવી રહ્યાં છીએ કે કોણ છે શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં તેમનું શું મહત્વ છે ?

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Ram Mandir Pran Pratistha: ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે. શંકરાચાર્ય હિન્દુ શાસ્ત્રોનું અર્થઘટન કરવા માટેના સર્વોચ્ચ ગુરુ છે. હિન્દુ ધર્મમાં તેમનું ઘણું મહત્વ છે. અહીં આજે અમે તમને રામ મંદિર ઉદઘાટન પહેલા બતાવી રહ્યાં છીએ કે કોણ છે શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં તેમનું શું મહત્વ છે ?
Ram Mandir Pran Pratistha: ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે. શંકરાચાર્ય હિન્દુ શાસ્ત્રોનું અર્થઘટન કરવા માટેના સર્વોચ્ચ ગુરુ છે. હિન્દુ ધર્મમાં તેમનું ઘણું મહત્વ છે. અહીં આજે અમે તમને રામ મંદિર ઉદઘાટન પહેલા બતાવી રહ્યાં છીએ કે કોણ છે શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં તેમનું શું મહત્વ છે ?
2/6
22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે કેટલાક શંકરાચાર્ચો આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. પરંતુ શું તમે જાણો છો કે શંકરાચાર્ય કોણ છે અને તેમનું હિન્દુ ધર્મમાં કેટલું મહત્વ છે. ચાલો તમને જણાવીએ.
22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે કેટલાક શંકરાચાર્ચો આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. પરંતુ શું તમે જાણો છો કે શંકરાચાર્ય કોણ છે અને તેમનું હિન્દુ ધર્મમાં કેટલું મહત્વ છે. ચાલો તમને જણાવીએ.
3/6
ચાર શંકરાચાર્ય અત્યારે સમાચારમાં છે. આમાંથી ત્રણ શંકરાચાર્ય કહે છે કે અમે ના તો રામમંદિરના કાર્યક્રમના વિરોધમાં છીએ કે ના તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં, માત્ર એટલું જ કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે નથી થઈ રહ્યો.
ચાર શંકરાચાર્ય અત્યારે સમાચારમાં છે. આમાંથી ત્રણ શંકરાચાર્ય કહે છે કે અમે ના તો રામમંદિરના કાર્યક્રમના વિરોધમાં છીએ કે ના તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં, માત્ર એટલું જ કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે નથી થઈ રહ્યો.
4/6
જેમ બંધારણનું અર્થઘટન કરવાનો અંતિમ અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે, તેવી જ રીતે શંકરાચાર્ય હિન્દુ ધર્મમાં અને હિન્દુ ધર્મગ્રંથોના અર્થઘટન માટે સર્વોચ્ચ ગુરુ છે. ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે.
જેમ બંધારણનું અર્થઘટન કરવાનો અંતિમ અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે, તેવી જ રીતે શંકરાચાર્ય હિન્દુ ધર્મમાં અને હિન્દુ ધર્મગ્રંથોના અર્થઘટન માટે સર્વોચ્ચ ગુરુ છે. ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે.
5/6
જો આપણે શંકરાચાર્ય પદના ઈતિહાસની વાત કરીએ તો તેની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. આદિ શંકરાચાર્ય હિન્દુ ફિલોસોફર અને ધાર્મિક નેતા હતા. આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના એક ગામમાં થયો હતો. તેઓ જગદગુરુ તરીકે પણ ઓળખાય છે.
જો આપણે શંકરાચાર્ય પદના ઈતિહાસની વાત કરીએ તો તેની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. આદિ શંકરાચાર્ય હિન્દુ ફિલોસોફર અને ધાર્મિક નેતા હતા. આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના એક ગામમાં થયો હતો. તેઓ જગદગુરુ તરીકે પણ ઓળખાય છે.
6/6
શંકરાચાર્યના પદ પર બેઠેલા વ્યક્તિ માટે ત્યાગી, દાંડી સન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત બ્રાહ્મણ, બ્રહ્મચારી અને પુરાણોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય આ વ્યક્તિએ રાજનીતિ સાથે સંબંધ ના રાખવો જોઈએ, એટલું જ નહીં ચારેય ધામોની સ્થાપના પણ આદિ શંકરે જ કરી હતી.
શંકરાચાર્યના પદ પર બેઠેલા વ્યક્તિ માટે ત્યાગી, દાંડી સન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત બ્રાહ્મણ, બ્રહ્મચારી અને પુરાણોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય આ વ્યક્તિએ રાજનીતિ સાથે સંબંધ ના રાખવો જોઈએ, એટલું જ નહીં ચારેય ધામોની સ્થાપના પણ આદિ શંકરે જ કરી હતી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget