શોધખોળ કરો

Ram Mandir Inauguration: કોણ હોય છે શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં શું હોય છે મહત્વ ?

હિન્દુ ધર્મમાં તેમનું ઘણું મહત્વ છે. અહીં આજે અમે તમને રામ મંદિર ઉદઘાટન પહેલા બતાવી રહ્યાં છીએ કે કોણ છે શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં તેમનું શું મહત્વ છે ?

હિન્દુ ધર્મમાં તેમનું ઘણું મહત્વ છે. અહીં આજે અમે તમને રામ મંદિર ઉદઘાટન પહેલા બતાવી રહ્યાં છીએ કે કોણ છે શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં તેમનું શું મહત્વ છે ?

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Ram Mandir Pran Pratistha: ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે. શંકરાચાર્ય હિન્દુ શાસ્ત્રોનું અર્થઘટન કરવા માટેના સર્વોચ્ચ ગુરુ છે. હિન્દુ ધર્મમાં તેમનું ઘણું મહત્વ છે. અહીં આજે અમે તમને રામ મંદિર ઉદઘાટન પહેલા બતાવી રહ્યાં છીએ કે કોણ છે શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં તેમનું શું મહત્વ છે ?
Ram Mandir Pran Pratistha: ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે. શંકરાચાર્ય હિન્દુ શાસ્ત્રોનું અર્થઘટન કરવા માટેના સર્વોચ્ચ ગુરુ છે. હિન્દુ ધર્મમાં તેમનું ઘણું મહત્વ છે. અહીં આજે અમે તમને રામ મંદિર ઉદઘાટન પહેલા બતાવી રહ્યાં છીએ કે કોણ છે શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં તેમનું શું મહત્વ છે ?
2/6
22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે કેટલાક શંકરાચાર્ચો આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. પરંતુ શું તમે જાણો છો કે શંકરાચાર્ય કોણ છે અને તેમનું હિન્દુ ધર્મમાં કેટલું મહત્વ છે. ચાલો તમને જણાવીએ.
22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે કેટલાક શંકરાચાર્ચો આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. પરંતુ શું તમે જાણો છો કે શંકરાચાર્ય કોણ છે અને તેમનું હિન્દુ ધર્મમાં કેટલું મહત્વ છે. ચાલો તમને જણાવીએ.
3/6
ચાર શંકરાચાર્ય અત્યારે સમાચારમાં છે. આમાંથી ત્રણ શંકરાચાર્ય કહે છે કે અમે ના તો રામમંદિરના કાર્યક્રમના વિરોધમાં છીએ કે ના તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં, માત્ર એટલું જ કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે નથી થઈ રહ્યો.
ચાર શંકરાચાર્ય અત્યારે સમાચારમાં છે. આમાંથી ત્રણ શંકરાચાર્ય કહે છે કે અમે ના તો રામમંદિરના કાર્યક્રમના વિરોધમાં છીએ કે ના તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં, માત્ર એટલું જ કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે નથી થઈ રહ્યો.
4/6
જેમ બંધારણનું અર્થઘટન કરવાનો અંતિમ અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે, તેવી જ રીતે શંકરાચાર્ય હિન્દુ ધર્મમાં અને હિન્દુ ધર્મગ્રંથોના અર્થઘટન માટે સર્વોચ્ચ ગુરુ છે. ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે.
જેમ બંધારણનું અર્થઘટન કરવાનો અંતિમ અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે, તેવી જ રીતે શંકરાચાર્ય હિન્દુ ધર્મમાં અને હિન્દુ ધર્મગ્રંથોના અર્થઘટન માટે સર્વોચ્ચ ગુરુ છે. ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે.
5/6
જો આપણે શંકરાચાર્ય પદના ઈતિહાસની વાત કરીએ તો તેની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. આદિ શંકરાચાર્ય હિન્દુ ફિલોસોફર અને ધાર્મિક નેતા હતા. આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના એક ગામમાં થયો હતો. તેઓ જગદગુરુ તરીકે પણ ઓળખાય છે.
જો આપણે શંકરાચાર્ય પદના ઈતિહાસની વાત કરીએ તો તેની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. આદિ શંકરાચાર્ય હિન્દુ ફિલોસોફર અને ધાર્મિક નેતા હતા. આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના એક ગામમાં થયો હતો. તેઓ જગદગુરુ તરીકે પણ ઓળખાય છે.
6/6
શંકરાચાર્યના પદ પર બેઠેલા વ્યક્તિ માટે ત્યાગી, દાંડી સન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત બ્રાહ્મણ, બ્રહ્મચારી અને પુરાણોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય આ વ્યક્તિએ રાજનીતિ સાથે સંબંધ ના રાખવો જોઈએ, એટલું જ નહીં ચારેય ધામોની સ્થાપના પણ આદિ શંકરે જ કરી હતી.
શંકરાચાર્યના પદ પર બેઠેલા વ્યક્તિ માટે ત્યાગી, દાંડી સન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત બ્રાહ્મણ, બ્રહ્મચારી અને પુરાણોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય આ વ્યક્તિએ રાજનીતિ સાથે સંબંધ ના રાખવો જોઈએ, એટલું જ નહીં ચારેય ધામોની સ્થાપના પણ આદિ શંકરે જ કરી હતી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar:  ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં સરકારનો સ્વીકાર, 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા
Gandhinagar: ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં સરકારનો સ્વીકાર, 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા
ટેટ-ટાટ ઉમેદવારોનો ગાંધીનગરમાં વિરોધ, પોલીસે ઉમેદવારોની કરી અટકાયત
ટેટ-ટાટ ઉમેદવારોનો ગાંધીનગરમાં વિરોધ, પોલીસે ઉમેદવારોની કરી અટકાયત
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Assembly Session 2025: વિધાનસભામાં ગુંજ્યો હોસ્પિટલકાંડ, આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?Congress MLA Protest: 'પગમાં દુખાવો હતો, હાર્ટનું ઓપરેશન કર્યું... દર્દી ગુજરી ગયો...'Gujarat Accident : ગુજરાતમાં અકસ્માતની વણઝાર , અલગ અલગ અકસ્માતમાં 17ના મોતSurendranagar Accident : લીંબડી હાઈવે પર ટ્રાવેલર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, 6ના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar:  ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં સરકારનો સ્વીકાર, 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા
Gandhinagar: ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં સરકારનો સ્વીકાર, 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા
ટેટ-ટાટ ઉમેદવારોનો ગાંધીનગરમાં વિરોધ, પોલીસે ઉમેદવારોની કરી અટકાયત
ટેટ-ટાટ ઉમેદવારોનો ગાંધીનગરમાં વિરોધ, પોલીસે ઉમેદવારોની કરી અટકાયત
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Stone Pelting: ભારત-પાક મેચ બાદ જીતના જશ્નમાં ખોખરામાં પથ્થરમારો, બે જૂથો ફટાકડા ફોડવા બાબતે ઝઘડ્યા, પોલીસે 7 ઝડપ્યા
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
Gujarat Weather: ગરમીની શરૂઆત પહેલા અંબાલાલની ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી, માર્ચમાં પણ ખાબકશે કમોસમી વરસાદ
IND vs PAK: વ્યૂઅરશીપના તૂટ્યા અનેક રેકોર્ડ, જિયોહોટસ્ટાર પર 60 કરોડથી વધુ લોકોએ જોઇ ભારત પાકિસ્તાનની મેચ
IND vs PAK: વ્યૂઅરશીપના તૂટ્યા અનેક રેકોર્ડ, જિયોહોટસ્ટાર પર 60 કરોડથી વધુ લોકોએ જોઇ ભારત પાકિસ્તાનની મેચ
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
રાજકોટ હોસ્પિટલ વાયરલ સીસીટીવી ફુટેજ કેસ, સાયબર ક્રાઈમે વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ
રાજકોટ હોસ્પિટલ વાયરલ સીસીટીવી ફુટેજ કેસ, સાયબર ક્રાઈમે વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ
હવે આ દેશમાં ઇ-વીઝા મારફતે જઇ શકશે ભારતીય, જાણો સમગ્ર પ્રક્રિયા
હવે આ દેશમાં ઇ-વીઝા મારફતે જઇ શકશે ભારતીય, જાણો સમગ્ર પ્રક્રિયા
Embed widget