શોધખોળ કરો
ગીર સોમનાથમાં સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ; ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો ઝડપાયો
Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજ બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
ગીર સોમનાથમાં સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ
1/4

સુત્રાપાડા તાલુકાના પ્રાચી નજીક આવેલ ટીંબડી ગામે ગેરકાયદે 50 કિલોનો અનાજનો જથ્થો ઝડપાયો છે.
2/4

વેરાવળ ડેપ્યુટી ક્લેક્ટરની ટીમે બાતમીના આધારે ભાગ્યલક્ષ્મી સિડ્સ નામના ગેરકાયદે ચાલતા કારખાના પર દરોડા પાડ્યા હતા.
Published at : 10 Aug 2023 11:45 AM (IST)
આગળ જુઓ





















