શોધખોળ કરો
ગીર સોમનાથમાં સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ; ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો ઝડપાયો
Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજ બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

ગીર સોમનાથમાં સરકારી અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ
1/4

સુત્રાપાડા તાલુકાના પ્રાચી નજીક આવેલ ટીંબડી ગામે ગેરકાયદે 50 કિલોનો અનાજનો જથ્થો ઝડપાયો છે.
2/4

વેરાવળ ડેપ્યુટી ક્લેક્ટરની ટીમે બાતમીના આધારે ભાગ્યલક્ષ્મી સિડ્સ નામના ગેરકાયદે ચાલતા કારખાના પર દરોડા પાડ્યા હતા.
3/4

આ દરોડામાં 643 કટા એટલે કે 50 કિલોના બાચકા સરકારી માર્કા અને સરકારી સિલાય વાળા ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો ઝડપાયો છે. સાથે જ કારખાનાનો સંચાલક પણ સ્થળ પરથી મળી આવ્યો હતો.
4/4

આ સરકારી અનાજના ગોડાઉનમાંથી સીધો બારોબાર જથ્થો સગેવગે હોવાની આશંકા છે. જેથી તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Published at : 10 Aug 2023 11:45 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
