શોધખોળ કરો

7 દશકમાં 3 વખત કર્યો ભારતનો પ્રવાસ, તે સમયની તસવીરોમાં જુઓ એલિઝાબેથનો અલગ અંદાજ

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વતિયનું ગુરૂવારે 96 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. એલિઝાબેથના નિધનની ખબરથી દુનિયાભરમાંથી શ્રદ્ધાજલિ આપવામાં આવી રહી છે.

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વતિયનું ગુરૂવારે 96 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. એલિઝાબેથના નિધનની ખબરથી દુનિયાભરમાંથી શ્રદ્ધાજલિ આપવામાં આવી રહી છે.

એલિઝાબેથનું નિધન

1/10
બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વતિયનું ગુરૂવારે 96 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. એલિઝાબેથના નિધનની ખબરથી દુનિયાભરમાંથી શ્રદ્ધાજલિ આપવામાં આવી રહી છે.
બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વતિયનું ગુરૂવારે 96 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. એલિઝાબેથના નિધનની ખબરથી દુનિયાભરમાંથી શ્રદ્ધાજલિ આપવામાં આવી રહી છે.
2/10
બર્મિધમ પેલેસમાં રહેનાર મહારાણી એલિઝાબેથને તેમના જીવનકાળમાં તેમના પતિ અને ડ્યૂક ઓફ અડિનબર્ગ સ્વીર્ગીય પ્રિન્સ ફિલિપની સાથએ 1961,1983 અને 1997માં ત્રણ વખત ભારતનો પ્રવાસ કર્યો હતો.
બર્મિધમ પેલેસમાં રહેનાર મહારાણી એલિઝાબેથને તેમના જીવનકાળમાં તેમના પતિ અને ડ્યૂક ઓફ અડિનબર્ગ સ્વીર્ગીય પ્રિન્સ ફિલિપની સાથએ 1961,1983 અને 1997માં ત્રણ વખત ભારતનો પ્રવાસ કર્યો હતો.
3/10
ગણતંત્ર દિવસ પરેડમાં મહારાણીની વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ  ભારતમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની સાથે વોક કરતા જોવા મળે છે.
ગણતંત્ર દિવસ પરેડમાં મહારાણીની વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ ભારતમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની સાથે વોક કરતા જોવા મળે છે.
4/10
1961માં રામલીલા  મેદાનમાં તત્કાલીન પ્રધાનમંત્રી  જવાહરલાલ નહેરૂ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
1961માં રામલીલા મેદાનમાં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
5/10
1961માં તેમણે પ્રવાસ દરમિયાન મુંબઇ ગેટ વે ઓફ ઇન્ડિયાની પણ મુલાકાત લીધી હતી.
1961માં તેમણે પ્રવાસ દરમિયાન મુંબઇ ગેટ વે ઓફ ઇન્ડિયાની પણ મુલાકાત લીધી હતી.
6/10
વર્ષ 1961માં ભારતના પ્રવાસ દરમિયાન એલિઝાબેથે સજાવેલા હાથીની સવારી કરી મોજ માણી હતી. આ તસવીર વારાણસીની છે.
વર્ષ 1961માં ભારતના પ્રવાસ દરમિયાન એલિઝાબેથે સજાવેલા હાથીની સવારી કરી મોજ માણી હતી. આ તસવીર વારાણસીની છે.
7/10
મહારાણીએ ભારતની યાત્રા દરમિયાન આગ્રા તાજમહેલની પણ મુલાકાત લીધી હતી.
મહારાણીએ ભારતની યાત્રા દરમિયાન આગ્રા તાજમહેલની પણ મુલાકાત લીધી હતી.
8/10
મહારાણી એલિઝાબેથ દ્વીતિયનું મદ્રાસમાં વિશાળ માળાથી સ્વાગત કરાયું હતું. તે જોઇને આશ્ચર્યચકિત થઇ ગઇ હતી.
મહારાણી એલિઝાબેથ દ્વીતિયનું મદ્રાસમાં વિશાળ માળાથી સ્વાગત કરાયું હતું. તે જોઇને આશ્ચર્યચકિત થઇ ગઇ હતી.
9/10
1961 પછી, રાણી એલિઝાબેથ II અને પ્રિન્સ ફિલિપ 1983 અને 1997 માં ફરી એકવાર ભારતની મુલાકાતે આવ્યા હતા. રાણી 1983માં નવી દિલ્હીમાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ મળ્યા હતા.
1961 પછી, રાણી એલિઝાબેથ II અને પ્રિન્સ ફિલિપ 1983 અને 1997 માં ફરી એકવાર ભારતની મુલાકાતે આવ્યા હતા. રાણી 1983માં નવી દિલ્હીમાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ મળ્યા હતા.
10/10
1983 માં, રાણી એલિઝાબેથ II, નવી દિલ્હીમાં કલકત્તાના મધર ટેરેસાની મુલાકાત લીધી હતી  અને તેમને ઓર્ડર ઓફ મેરિટ સાથે રજૂ કર્યા.
1983 માં, રાણી એલિઝાબેથ II, નવી દિલ્હીમાં કલકત્તાના મધર ટેરેસાની મુલાકાત લીધી હતી અને તેમને ઓર્ડર ઓફ મેરિટ સાથે રજૂ કર્યા.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Embed widget