શોધખોળ કરો
7 દશકમાં 3 વખત કર્યો ભારતનો પ્રવાસ, તે સમયની તસવીરોમાં જુઓ એલિઝાબેથનો અલગ અંદાજ
બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વતિયનું ગુરૂવારે 96 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. એલિઝાબેથના નિધનની ખબરથી દુનિયાભરમાંથી શ્રદ્ધાજલિ આપવામાં આવી રહી છે.
એલિઝાબેથનું નિધન
1/10

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વતિયનું ગુરૂવારે 96 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. એલિઝાબેથના નિધનની ખબરથી દુનિયાભરમાંથી શ્રદ્ધાજલિ આપવામાં આવી રહી છે.
2/10

બર્મિધમ પેલેસમાં રહેનાર મહારાણી એલિઝાબેથને તેમના જીવનકાળમાં તેમના પતિ અને ડ્યૂક ઓફ અડિનબર્ગ સ્વીર્ગીય પ્રિન્સ ફિલિપની સાથએ 1961,1983 અને 1997માં ત્રણ વખત ભારતનો પ્રવાસ કર્યો હતો.
Published at : 09 Sep 2022 08:42 AM (IST)
આગળ જુઓ





















