શોધખોળ કરો

રાજકોટઃ પ્રેમલગ્ન પછી પત્નીએ સેક્સ સંબંધનો ઇનકાર કરતાં પતિએ કરી નાંખી હત્યા, જાણો પછી શું થયું?

1/6
રાજકોટ: ગઈ કાલે રાતે હજુ ચાર મહિના પહેલા જ લવ મેરેજ કરનાર યુવકે પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પત્ની ભાવનાએ પતિ સાથે શારીરિક સંબંધ રાખવાનો ઇનકાર કર્યા પછી પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને સૂતેલી પત્નીને ગળું દબાણીને મારી નાંકી હતી. આ પછી જાતે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરતાં તેની ધરપકડ કરી હતી.
રાજકોટ: ગઈ કાલે રાતે હજુ ચાર મહિના પહેલા જ લવ મેરેજ કરનાર યુવકે પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પત્ની ભાવનાએ પતિ સાથે શારીરિક સંબંધ રાખવાનો ઇનકાર કર્યા પછી પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને સૂતેલી પત્નીને ગળું દબાણીને મારી નાંકી હતી. આ પછી જાતે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરતાં તેની ધરપકડ કરી હતી.
2/6
ભાવના મરી ગઈ છે કે નહીં તેની ખાતરી કરવા માટે સુનિલ થોડીવાર ત્યાં જ બેસી રહ્યો હતો. મોતની ખાતરી થયા પછી સુનિલ પોલીસ સ્ટેશને આવ્યો હતો. પોલીસને તેણએ કહ્યું હતું કે, હત્યા કર્યાનો મને કોઇ જ અફસોસ નથી. નોંધનીય છે કે, સુનિલ પરમારને ભાવના સાથે પ્રેમ થઈ જતાં આજથી ચાર મહિના પહેલા લવ મેરેજ કરી લીધા હતા. જોકે, ભાવનાએ આ પહેલા પોપટપરાના જ પરેશ કોળી સાથે મેરેજ કર્યા હતા. તેમજ તેનાથી એક દીકરો હોવાનું ભાવનાએ સુનિલને જણાવ્યું હતું. સુનિલના પણ અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે.
ભાવના મરી ગઈ છે કે નહીં તેની ખાતરી કરવા માટે સુનિલ થોડીવાર ત્યાં જ બેસી રહ્યો હતો. મોતની ખાતરી થયા પછી સુનિલ પોલીસ સ્ટેશને આવ્યો હતો. પોલીસને તેણએ કહ્યું હતું કે, હત્યા કર્યાનો મને કોઇ જ અફસોસ નથી. નોંધનીય છે કે, સુનિલ પરમારને ભાવના સાથે પ્રેમ થઈ જતાં આજથી ચાર મહિના પહેલા લવ મેરેજ કરી લીધા હતા. જોકે, ભાવનાએ આ પહેલા પોપટપરાના જ પરેશ કોળી સાથે મેરેજ કર્યા હતા. તેમજ તેનાથી એક દીકરો હોવાનું ભાવનાએ સુનિલને જણાવ્યું હતું. સુનિલના પણ અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે.
3/6
સુનિલે કહ્યું હતું કે, બંનેના લવ મેરેજ થયા પછી મારે ટ્રાવેલ્સની અમરનાથ ટૂરમાં જવાનું હતું. આથી લગ્નના બીજા દિવસે હું ટૂરમાં ગયો હતો અને ભાવનાને મારા મા-બાપ પાસે રાખી હતી. ટૂર પરથી પરત આવ્યો ત્યારે ઘરના લોકોએ મને ભાવના સતત કોઈની સાથે ફોનમાં વાત કરતી હોવાનું જણાવી, ભાવનાનું ધ્યાન રાખવા કહ્યું હતું.
સુનિલે કહ્યું હતું કે, બંનેના લવ મેરેજ થયા પછી મારે ટ્રાવેલ્સની અમરનાથ ટૂરમાં જવાનું હતું. આથી લગ્નના બીજા દિવસે હું ટૂરમાં ગયો હતો અને ભાવનાને મારા મા-બાપ પાસે રાખી હતી. ટૂર પરથી પરત આવ્યો ત્યારે ઘરના લોકોએ મને ભાવના સતત કોઈની સાથે ફોનમાં વાત કરતી હોવાનું જણાવી, ભાવનાનું ધ્યાન રાખવા કહ્યું હતું.
4/6
તેણે પોલીસને જણાવ્યું હતું કે, ભાવનાએ સેક્સ માટે તો ના પાડી દીધી હતી, પરંતુ સાથે રહેવું હોય તો ભાઈ-બેહનની જેમ રહેવું પડશે, તેમ કહેતાં હું ઉશ્કેરાઇ ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી તે રાત્રે બે અઢી ઓરડીમાં ગયો હતો અને ભાવના સૂઇ ગઈ છે કે નહીં તેની ખાતરી કરી હતી. આ પછી ઓશિકાથી તેનો શ્વાસ રુંધી નાંખવા પ્રયાસ કર્યો હતો. જોકે, જાગી ગયેલી ભાવના ભાગી હતી, જોકે, સુનિલે તેને પછાડીને ગળું દબાવી મારી નાખી હતી.
તેણે પોલીસને જણાવ્યું હતું કે, ભાવનાએ સેક્સ માટે તો ના પાડી દીધી હતી, પરંતુ સાથે રહેવું હોય તો ભાઈ-બેહનની જેમ રહેવું પડશે, તેમ કહેતાં હું ઉશ્કેરાઇ ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી તે રાત્રે બે અઢી ઓરડીમાં ગયો હતો અને ભાવના સૂઇ ગઈ છે કે નહીં તેની ખાતરી કરી હતી. આ પછી ઓશિકાથી તેનો શ્વાસ રુંધી નાંખવા પ્રયાસ કર્યો હતો. જોકે, જાગી ગયેલી ભાવના ભાગી હતી, જોકે, સુનિલે તેને પછાડીને ગળું દબાવી મારી નાખી હતી.
5/6
સુનિલે પોલીસને જણાવ્યું હતું કે, ચાર મહિના પહેલા થોડા દિવસની વાતચીત બાદ પ્રેમ થઇ ગયો હતો. ત્યારે તેણે પોતાના લગ્ન થયા હોવાનું અને એક દીકરો હોવાનું જણાવ્યું હતું. આ પછી અમે કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યુ હતું. જોકે, તે લગ્નના આગલા દિવસે જ મારી પાસે આવીને રડવા લાગી હતી અને પોતાને પહેલા પતિથી એક નહીં ત્રણ સંતાન હોવાનું જણાવ્યું હતું. છતાં બીજા દિવસે મેં લગ્ન કરી લીધા હતા.
સુનિલે પોલીસને જણાવ્યું હતું કે, ચાર મહિના પહેલા થોડા દિવસની વાતચીત બાદ પ્રેમ થઇ ગયો હતો. ત્યારે તેણે પોતાના લગ્ન થયા હોવાનું અને એક દીકરો હોવાનું જણાવ્યું હતું. આ પછી અમે કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યુ હતું. જોકે, તે લગ્નના આગલા દિવસે જ મારી પાસે આવીને રડવા લાગી હતી અને પોતાને પહેલા પતિથી એક નહીં ત્રણ સંતાન હોવાનું જણાવ્યું હતું. છતાં બીજા દિવસે મેં લગ્ન કરી લીધા હતા.
6/6
આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે રાતે ચાર વાગ્યે સુનિલલ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, મને મારી પત્નીના અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધની શંકા હતી. કારણ કે, તે ગમે તે વ્યક્તિને મિસ્ડ કોલ કરતી હતી અને સામેથી ફોન આવે તો તેની સાથે વાતો કર્યા કરતી હતી. એટલું જ નહીં, ભાવનાએ સુનિલને શારીરિક સંબંધ બાંધવાનો પણ ઇનકાર કરી દીધો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે રાતે ચાર વાગ્યે સુનિલલ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, મને મારી પત્નીના અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધની શંકા હતી. કારણ કે, તે ગમે તે વ્યક્તિને મિસ્ડ કોલ કરતી હતી અને સામેથી ફોન આવે તો તેની સાથે વાતો કર્યા કરતી હતી. એટલું જ નહીં, ભાવનાએ સુનિલને શારીરિક સંબંધ બાંધવાનો પણ ઇનકાર કરી દીધો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
Embed widget