શોધખોળ કરો

IND vs IRE: ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થતા જ આર્યલેન્ડમાં ઝૂમી ઉઠ્યા ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો, જુઓ વીડિયો

Team India, Chandrayaan-3: ભારતના ચંદ્રયાન 3એ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ કર્યું છે. દેશવાસીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. તો બીજી તરફ, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણના સાક્ષી બન્યા.

Team India, Chandrayaan-3: ભારતના ચંદ્રયાન 3એ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ કર્યું છે. દેશવાસીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. તો બીજી તરફ, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણના સાક્ષી બન્યા. વાસ્તવમાં, ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં આયર્લેન્ડમાં છે. આ દરમિયાન, ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડમાં ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ જોયું.

 

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહ સિવાય ટીમના લગભગ તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ નજરે પડે છે.

 

ઈસરોએ ઈતિહાસ રચ્યો

વાસ્તવમાં ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણ સાથે ભારતે ઈતિહાસ રચ્યો છે. આ રીતે ભારત ચંદ્ર પર અવકાશયાન મોકલનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. ભારત પહેલા અમેરિકા, રશિયા અને ચીનની સ્પેસ એજન્સીઓએ આ કારનામું કર્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, ભારતે ચંદ્રયાન-3નું દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કર્યું છે, જ્યારે ચંદ્ર પર પહોંચનાર કોઈ પણ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી શક્યો નથી. આ રીતે, ચંદ્રયાન-3નું લેન્ડિંગ ભારત અને આ દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આ માટે સેંકડો વૈજ્ઞાનિકોએ રાત-દિવસ મહેનત કરી

સ્પેસ કમિશનના સભ્ય ડૉ. કિરણ કુમારે કહ્યું, 'ઈસરો' 'ચંદ્રયાન-3' વિશે ખૂબ આશાવાદી હતા.  આ માટે સેંકડો વૈજ્ઞાનિકોએ રાત-દિવસ મહેનત કરી છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક શિફ્ટ પૂરી કરીને ઘરે જતા તો પણ  તેને ઊંઘ ન આવતી અને તેઓ આ સમયે પણ  પોતાની જાતને અપડેટ રાખવા માટે કંટ્રોલ સેન્ટર સાથે વાત કરતા હતા. બધાને એક જ જુસ્સો હતો કે ચંદ્રયાન 3 ચંદ્ર પર સુરક્ષિત રીતે સોફ્ટ લેન્ડિંગ કરે. ચંદ્રયાન ક્યાં લેન્ડ કરવું, આ બધી બાબતો પહેલેથી જ નક્કી હતી..

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
Embed widget