શોધખોળ કરો

INDvENG: આવતીકાલથી બીજી ટેસ્ટ મેચ, ટીમ ઈન્ડિયાની નજર સીરીઝમાં વાપસી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર

પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર કરી શકે છે.

ચેન્નઈ: ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની બીજી ટેસ્ટ આવતીકાલથી ચેન્નઈમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ પણ ચેન્નઇના એમએ ચિદમ્બરમ મેદાનમાં જ રમાવવાની છે. પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર ટેસ્ટ સીરિઝમાં વાપસી પર રહેશે સાથે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનવા પર પણ રહેશે. ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પ્રવેશ માટે બે મેચ જીતવું પડશે. ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત બાદ ઈંગ્લેન્ડે ચેન્નાઇમાં ભારતને 227 રને શરમજનક હાર આપી હતી. ઈંગ્લેન્ડે 1-0થી બઢત મેળવી લીધી છે. પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર કરી શકે છે. જો કે, ઉપ કેપ્ટન રહાણેએ પ્લેઈંગ ઇલેવન વિશે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું ટીમના તમામ સ્પિનરો સારા છે અને તક મળશે તો બહેતર કરશે. અક્ષર પટેલ રમવા માટે ફિટ છે. ટીમ મેનેજમેન્ટે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, બીજી ટેસ્ટ મેચમાં નદીમની જગ્યાએ અક્ષર પટેલ પ્લેઈંગ 11માં સામેલ કરાશે.અક્ષર પટેલ ફિટ થઈ જતા વોશિંગટન સુંદર પર લટકતી તલવાર છે. વોશિંગટને પ્રથમ ટેસ્ટમાં બેટિંગમાં 85 રન બનાવ્યા પરંતુ બોલિંગમાં નિરાશ કર્યા હતા. તે એક પણ વિકેટ લેવામાં સફળ થયો નહોતો. સુંદરની જગ્યાએ કુલદીપ યાદવને સ્થાન મળી શકે છે. બીજી તરફ ઈંગ્લેન્ડે પોતાની 12 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં ચાર ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઈજાના કારણે બહાર થઈ ગયો છે. જ્યારે ઈંગ્લેન્ડની બદલાવ નીતિના કારણે વિકેટકીપર જોસ બટલર અને ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને આરામ આપવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર/કુલદીપ યાદવ, આર.અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા.
ઇંગ્લેન્ડ ટીમઃ રૉરી બર્ન્સ, સિબ્લે, લૉરેન્સ, જૉ રૂટ (કેપ્ટન), બેન સ્ટૉક્સ, ઓલી પૉપ, બેન ફૉક્સ (વિકેટકીપર), મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, ક્રિસ વૉક્સ/ઓલી સ્ટૉન.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
RR vs CSK: રાજસ્થાન અને ચેન્નઈના મુકાબલા પહેલા ગુવાહાટીમાં વરસાદ, શું મેચ રદ થશે?
RR vs CSK: રાજસ્થાન અને ચેન્નઈના મુકાબલા પહેલા ગુવાહાટીમાં વરસાદ, શું મેચ રદ થશે?

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
Embed widget