શોધખોળ કરો
IPL: સેહવાગે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે છેડો ફાડ્યો, ટ્વિટર પર આપી જાણકારી
1/4

સેહવાગે આઈપીએલમાં 104 મેચમાં કુલ 2728 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 16 અડધી સદી સામેલ છે. કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલમાં હજુ સુધી એક પણ વખત વિજેતા બની શકી નથી.
2/4

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે શનિવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ સાથે છેડો ફાડી નાંખ્યો છે. તે 2016થી આ ટીમ સાથે સંકળાયેલો હતો અને આઈપીએલની 3 એડિશનમાં ટીમનો મેન્ટર હતો. સેહવાગ કિંગ્સ ઈલેવન ટીમ તરફતી આઈપીએલમાં 2 વખત ખેલાડી તરીકે પણ રમ્યો હતો. વન ડે કરિયરમાં 8000થી વધારે રન બનાવનારા સેહવાગે ટ્વિટ કરીને તેના ફેંસલા અંગે જણાવ્યું હતું.
Published at : 03 Nov 2018 10:12 PM (IST)
View More





















