શોધખોળ કરો
ધોનીને ટીમમાંથી બહાર કરવા પર સચિનનું નિવેદન, પસંદગીકર્તાઓની માનસિક્તા પર ઉઠાવ્યા સવાલ
1/4

સાથે-સાથે સચિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જનારી ભારતીય ટીમને શુભકામનાઓ પણ આપી હતી. ગુરૂમંત્ર આપતા સચિને કહ્યું, કાંગારૂઓને તેની ધરતી પર હરાવવા માટે આનાથી સારી તક ક્યારેય નહી મળે.
2/4

પસંદગીકારો પર સવાલ ઉઠાવતા સચિને કહ્યું, મુખ્ય નિર્ણય પર હું તેમની માનસિક્તા નથી સમજી રહ્યો. પરંતુ ડ્રસિંગ રૂમમાં કેપ્ટન, કોચ અને પસંદગીકારો સાથે થયેલી વાતચીત માત્ર તેઓ જ જાણી શકે છે. એવામાં જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી દેશને ફાયદો થવો જોઈએ.
Published at : 02 Nov 2018 04:27 PM (IST)
View More





















