શોધખોળ કરો

ધોનીને ટીમમાંથી બહાર કરવા પર સચિનનું નિવેદન, પસંદગીકર્તાઓની માનસિક્તા પર ઉઠાવ્યા સવાલ

1/4
સાથે-સાથે સચિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જનારી ભારતીય ટીમને શુભકામનાઓ પણ આપી હતી. ગુરૂમંત્ર આપતા સચિને કહ્યું, કાંગારૂઓને તેની ધરતી પર હરાવવા માટે આનાથી સારી તક ક્યારેય નહી મળે.
સાથે-સાથે સચિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જનારી ભારતીય ટીમને શુભકામનાઓ પણ આપી હતી. ગુરૂમંત્ર આપતા સચિને કહ્યું, કાંગારૂઓને તેની ધરતી પર હરાવવા માટે આનાથી સારી તક ક્યારેય નહી મળે.
2/4
પસંદગીકારો પર સવાલ ઉઠાવતા સચિને કહ્યું, મુખ્ય નિર્ણય પર હું તેમની માનસિક્તા નથી સમજી રહ્યો. પરંતુ ડ્રસિંગ રૂમમાં કેપ્ટન, કોચ અને પસંદગીકારો સાથે થયેલી વાતચીત માત્ર તેઓ જ જાણી શકે છે. એવામાં જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી દેશને ફાયદો થવો જોઈએ.
પસંદગીકારો પર સવાલ ઉઠાવતા સચિને કહ્યું, મુખ્ય નિર્ણય પર હું તેમની માનસિક્તા નથી સમજી રહ્યો. પરંતુ ડ્રસિંગ રૂમમાં કેપ્ટન, કોચ અને પસંદગીકારો સાથે થયેલી વાતચીત માત્ર તેઓ જ જાણી શકે છે. એવામાં જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી દેશને ફાયદો થવો જોઈએ.
3/4
સચિને કહ્યું, ટીમ ઈન્ડિયાને એકાદ બદલવાની જરૂર પડે પરંતુ આપણી પાસે એક સારી ટીમ છે. ધોની હંમેશા ત્રણેય ફોર્મેટમાં સારૂ યોગદાન આપતો આવ્યો છે. તે જાણે છે કે કઈ રીતે કામ કરવું છે અને કઈ રીતે યોગદાન આપી શકાય છે.
સચિને કહ્યું, ટીમ ઈન્ડિયાને એકાદ બદલવાની જરૂર પડે પરંતુ આપણી પાસે એક સારી ટીમ છે. ધોની હંમેશા ત્રણેય ફોર્મેટમાં સારૂ યોગદાન આપતો આવ્યો છે. તે જાણે છે કે કઈ રીતે કામ કરવું છે અને કઈ રીતે યોગદાન આપી શકાય છે.
4/4
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા ભલે વન ડે સીરીઝમાં વેસ્ટઈન્ડિઝ સામે ઐતિહાસિક જીત મેળવી હોય પરંતુ એક સવાલ અત્યાર સુધી દરેક ક્રિકેટના ફેન્સને ચોંકાવી રહ્યો છે, એમ એસ ધોનીની ટી20માંથી હકાલપટ્ટી. ખરાબ ફોર્મના કારણે ધોનીને ડેબ્યૂ બાદ પ્રથમ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. ત્યારે હવે આ મામલે સચિન તેંડૂલકરનું નિવેદન સામે આવ્યું છે.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા ભલે વન ડે સીરીઝમાં વેસ્ટઈન્ડિઝ સામે ઐતિહાસિક જીત મેળવી હોય પરંતુ એક સવાલ અત્યાર સુધી દરેક ક્રિકેટના ફેન્સને ચોંકાવી રહ્યો છે, એમ એસ ધોનીની ટી20માંથી હકાલપટ્ટી. ખરાબ ફોર્મના કારણે ધોનીને ડેબ્યૂ બાદ પ્રથમ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. ત્યારે હવે આ મામલે સચિન તેંડૂલકરનું નિવેદન સામે આવ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમમાં બહાર કરવા પર સુરેશ રૈનાએ તોડ્યું મૌન, કહ્યું - ‘મેં સવાલ પૂછ્યા...’
વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમમાં બહાર કરવા પર સુરેશ રૈનાએ તોડ્યું મૌન, કહ્યું - ‘મેં સવાલ પૂછ્યા...’
તિલક વર્માએ વૈભવ સૂર્યવંશીને કરી સ્લેજિંગ? મેદાન પર બબાલનો વીડિયો વાયરલ
તિલક વર્માએ વૈભવ સૂર્યવંશીને કરી સ્લેજિંગ? મેદાન પર બબાલનો વીડિયો વાયરલ
Football: ઈતિહાસમાં પહેલીવાર એકસાથે રમશે રોનાલ્ડો અને મેસી? જાણો ક્યારે રમાશે મેચ
Football: ઈતિહાસમાં પહેલીવાર એકસાથે રમશે રોનાલ્ડો અને મેસી? જાણો ક્યારે રમાશે મેચ
આજથી દુલીપ ટ્રોફીની ફાઇનલ શરુ, જુઓ LIVE પ્રસારણ અને સ્ટ્રીમિંગ ડિટેલ્સ
આજથી દુલીપ ટ્રોફીની ફાઇનલ શરુ, જુઓ LIVE પ્રસારણ અને સ્ટ્રીમિંગ ડિટેલ્સ

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં
કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
Embed widget