શોધખોળ કરો

કોલકત્તા સામે ગંભીરને ટીમમાં સ્થાન ન આપવા પર દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐય્યરે શું કહ્યું?

1/5
નવી દિલ્હીઃ આઇપીએલમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહેલી દિલ્હી ડેરડેવિલ્સે જીતનો સ્વાદ ચાખ્યો હતો. નવા કેપ્ટન શ્રેયસ ઐય્યરના નેતૃત્વમાં મેદાનમાં ઉતરેલી દિલ્હીએ શાનદાર પ્રદર્શન કરી કોલકત્તા નાઇટ રાઇડર્સને 55 રને હાર આપી હતી.
નવી દિલ્હીઃ આઇપીએલમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહેલી દિલ્હી ડેરડેવિલ્સે જીતનો સ્વાદ ચાખ્યો હતો. નવા કેપ્ટન શ્રેયસ ઐય્યરના નેતૃત્વમાં મેદાનમાં ઉતરેલી દિલ્હીએ શાનદાર પ્રદર્શન કરી કોલકત્તા નાઇટ રાઇડર્સને 55 રને હાર આપી હતી.
2/5
નોંધનીય છે કે આઇપીએલમાં સાત મેચમાં દિલ્હીનો ફક્ત બે મેચમાં જ વિજય થયો છે. સતત હારથી પરેશાન ગંભીરે કેપ્ટનશીપ છોડી દીધી હતી અને તેના સ્થાને ઐય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પોતાની ટીમના ખરાબ પ્રદર્શન માટે જવાબદારી લેતા ગંભીર ફ્રેન્ચાઇઝી પાસેથી એક પણ રૂપિયો લેશે નહીં. ગંભીરને દિલ્હીએ 2.8 કરોડમાં ખરીદ્યો હતો.
નોંધનીય છે કે આઇપીએલમાં સાત મેચમાં દિલ્હીનો ફક્ત બે મેચમાં જ વિજય થયો છે. સતત હારથી પરેશાન ગંભીરે કેપ્ટનશીપ છોડી દીધી હતી અને તેના સ્થાને ઐય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પોતાની ટીમના ખરાબ પ્રદર્શન માટે જવાબદારી લેતા ગંભીર ફ્રેન્ચાઇઝી પાસેથી એક પણ રૂપિયો લેશે નહીં. ગંભીરને દિલ્હીએ 2.8 કરોડમાં ખરીદ્યો હતો.
3/5
જ્યારે શ્રેયસ ઐય્યરને પૂછવામાં આવ્યુ કે, પ્લેઇગ ઇલેવનમાં ગંભીરને કેમ સ્થાન ન આપવામાં આવ્યુ જેના પર તેણે કહ્યું કે, ગંભીરને ડ્રોપ કરવાનો આઇડિયા તેમનો નહોતો પરંતુ પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે જ ન રમવાનો નિર્ણય કર્યો હતો. આ અવસર પર ઐય્યરે ગંભીરના વખાણ કર્યા હતા.
જ્યારે શ્રેયસ ઐય્યરને પૂછવામાં આવ્યુ કે, પ્લેઇગ ઇલેવનમાં ગંભીરને કેમ સ્થાન ન આપવામાં આવ્યુ જેના પર તેણે કહ્યું કે, ગંભીરને ડ્રોપ કરવાનો આઇડિયા તેમનો નહોતો પરંતુ પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે જ ન રમવાનો નિર્ણય કર્યો હતો. આ અવસર પર ઐય્યરે ગંભીરના વખાણ કર્યા હતા.
4/5
ગૌતમ ગંભીરને ટીમમાં સ્થાન ન આપવાના નિર્ણય પર મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઐય્યરે જણાવ્યું હતું કે, ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. ગંભીરના સ્થાને વિજય શંકર અને ડેનિયન ક્રિશ્ચયનના સ્થાને કોલિન મુનરોનો સમાવેશ કરાયો હતો.
ગૌતમ ગંભીરને ટીમમાં સ્થાન ન આપવાના નિર્ણય પર મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઐય્યરે જણાવ્યું હતું કે, ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. ગંભીરના સ્થાને વિજય શંકર અને ડેનિયન ક્રિશ્ચયનના સ્થાને કોલિન મુનરોનો સમાવેશ કરાયો હતો.
5/5
જોકે, મેચ અગાઉ દિલ્હીની ટીમે જ્યારે પ્લેઇંગ ઇલેવનનો ખુલાસો કર્યો ત્યારે ફેન્સની સાથે સાથે ક્રિકેટ એક્સપર્ટ પણ ચોંકી ઉઠ્યા હતા. વાસ્તવમાં દિલ્હીની ટીમમાં ગૌતમ ગંભીરને સ્થાન આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે તાજેતરમાં જ ગૌતમ ગંભીરે દિલ્હીની કેપ્ટનશીપ તરીકે નિવૃતિ જાહેર કરી હતી.
જોકે, મેચ અગાઉ દિલ્હીની ટીમે જ્યારે પ્લેઇંગ ઇલેવનનો ખુલાસો કર્યો ત્યારે ફેન્સની સાથે સાથે ક્રિકેટ એક્સપર્ટ પણ ચોંકી ઉઠ્યા હતા. વાસ્તવમાં દિલ્હીની ટીમમાં ગૌતમ ગંભીરને સ્થાન આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે તાજેતરમાં જ ગૌતમ ગંભીરે દિલ્હીની કેપ્ટનશીપ તરીકે નિવૃતિ જાહેર કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget