શોધખોળ કરો

IPL સમાપ્ત થયા બાદ ખૂબ ચર્ચામાં છે આ ખેલાડી, હરભજન સિંહે ગણાવ્યો ભારતનો એબી ડિવિલિયર્સ

ઓસ્ટ્રેલિયા માટે ભારતીય ટીમની જાહેરાતમાં તેનું નામ સામેલ ન કરાતા ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાંતો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. તેની વચ્ચે ભારતીય દિગ્ગજ સ્પીનર હરભજન સિંહે સુર્યકુમાર યાદવને લઈને મોટું નિવેદન આપ્યું છે. હરભજને સુર્યકુમાર યાદવને ભારતનો એબી ડિવિલિયર્સ ગણાવ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સે પાંચમી વખત આઈપીએલ ટ્રોફી પર કબ્જો જમાવ્યો છે. આઈપીએલ 2020 ખતમ થયા બાદ અનેક ખેલાડીઓની ચર્ચા ચાલી રહી છે. તેમાંનો એક મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન સુર્યકુમાર યાદવ પણ છે. મધ્યક્રમના આ શાનદાર બેટ્સમેને 16 મેચમાં 40.00ની એવરેજથી 480 રન બનાવ્યા હતા. આ આઈપીએલ સીઝનમાં તેની સ્ટ્રાઈક રેટ 145.01 રહી હતી. તે ઘણી મેચમાં મુંબઈ માટે મેચ વિનર સાબિત થયો હતો. સુર્યકુમાર યાદવે પોતાની બેટિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા. જો કે, ઓસ્ટ્રેલિયા માટે ભારતીય ટીમની જાહેરાતમાં તેનું નામ સામેલ ન કરાતા ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાંતો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. તેની વચ્ચે ભારતીય દિગ્ગજ સ્પીનર હરભજન સિંહે સુર્યકુમાર યાદવને લઈને મોટું નિવેદન આપ્યું છે. હરભજને સુર્યકુમાર યાદવને ભારતનો એબી ડિવિલિયર્સ ગણાવ્યો છે. IPL સમાપ્ત થયા બાદ ખૂબ ચર્ચામાં છે આ ખેલાડી, હરભજન સિંહે ગણાવ્યો ભારતનો એબી ડિવિલિયર્સ સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા હરભજને સુર્યકુમારની પ્રશંસા કરતા કહ્યું કે, “તેમાં કોઈ શંકા નથી કે, સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સ માટે પોતાને શાનદાર રીતે એક ગેમ ચેન્જર્સથી લઈ પ્રાઈમરી મેચ વિનર તરીકે ટ્રાન્સફોર્મ કર્યું. તેણે પોતાની બેટિંગની ઘમી જવાબદારી લીધી હતી, અને એવું નથી કે તે 100ની સ્ટ્રાઈક રેટથી રમે છે, જો તમે તેની સ્ટ્રાઈક રેટ જુઓ તો તે પ્રથમ બોલથી જ હિટ કરવાનું સરુ કરી દે છે.” હરભજન સિંહે વધુમાં કહ્યું કે, સૂર્યકુમાર યાદવ એક અવિશ્લસનીય ખેલાડી છે. આ પહેલી સીઝન નથી કે જ્યારે સુર્યકુમાર યાદવે પોતાની ક્લાસ બેટિંગથી સૌને પ્રભાવિત કર્યા. મુંબઈમાં સામેલ થયા બાદ તે વધુ રન બનાવીને લિસ્ટમાં સૌથી ઉપર ચે. તેણે 2018 અને 2019માં ક્રમશ 512 અને 424 રન બનાવ્યા હતા. તેને રોકવું મુશ્કેલ છે. કારણ કે તેની પાસે તમામ પ્રકારનો શોટ છે. તે ભારતીય એબી ડિવિલિયર્સ છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈતો હતો. પણ એવું થયું નથી. પરંતુ તે વધારે દુર નથી. તે એક અવિશ્વનિય ખેલાડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG 1st ODI: એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડની બેટિંગ, ભારતની પ્લેઇંગ 11માં મોટો ઉલટફેર
IND vs ENG 1st ODI: એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડની બેટિંગ, ભારતની પ્લેઇંગ 11માં મોટો ઉલટફેર
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Embed widget