શોધખોળ કરો

'ટીમમાં કોહલીની મનમાની વધી ગઇ હતી એટલે તેને કેપ્ટન પદેથી તગેડી મુકાયો' - કયા ખેલાડીઓ કર્યો ધડાકો

પૂર્વ ક્રિકેટર વાસને કહ્યું - ભારતીય ક્રિકેટમાં કોહલી-શાસ્ત્રી પોતાની મનમાની ચલાવતા હતા. કોને રમાડવો કે ન રમાડવો તેના બધા નિર્ણયો કોચ-કેપ્ટન જ લેતા.

નવી દિલ્હીઃ ભારતીય ટીમ અત્યારે સાઉથ આફ્રિકા પ્રવાસે છે, ટીમમાં મોટા ફેરફારો બાદ ટીમ ઇન્ડિયા આ સીરીઝ રમવા મેદાનમાં ઉતરવાની છે. પરંતુ આ બધાની વચ્ચે પૂર્વ ક્રિકેટર અતુલ વાસને એક મોટોં ચોંકવનારો ધડાકો કરીને બધાને વિચારતા કરી દીધા છે. અતુલ વાસને કહ્યું કે, ટીમ ઇન્ડિયામાં કેપ્ટન કોહલી અને કૉચ રવિ શાસ્ત્રીની મનમાની વધી ગઇ હતી, જેના કારણે બીસીસીઆઇએ મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો હતો. 

પૂર્વ ક્રિકેટર વાસને કહ્યું - ભારતીય ક્રિકેટમાં કોહલી-શાસ્ત્રી પોતાની મનમાની ચલાવતા હતા. કોને રમાડવો કે ન રમાડવો તેના બધા નિર્ણયો કોચ-કેપ્ટન જ લેતા. એક પ્રકારે તેમણે ભારતીય ક્રિકેટને પોતાના કબજામાં લઈ લીધું હતુ. તેમના પર નિયંત્રણ લાવવા માટે બીસીસીઆઇએ ટી-૨૦ વર્લ્ડ કપમાં ધોનીની નિયુક્તિ મેન્ટર તરીકે કરી હતી. વાસને કહ્યું કે, કોહલીની મનમાની વધતી જતી હોવાના કારણે બીસીસીઆઇએ તેને કેપ્ટન પદેથી કાઢી મુક્યો છે, કેમ કે બીસીસીઆઇ પાસે રોહિતના રૂપમાં બેસ્ટ ઓપ્શન હતો.

અતુલ વાસને વધુમાં કહ્યું કે ટી20 વર્લ્ડકપમાં કેપ્ટન કોહલી અને કૉચ શાસ્ત્રીની મનમાની રોકવા માટે જ બીસીસીઆઇએ ધોનીને ટીમ ઇન્ડિયા સાથે મેન્ટર તરીકે જોડ્યો હતો, કેમ કે ધોની કન્ટ્રૉલ લાવી શકે પરંતુ તે થઇ શક્યુ નહીં. વાસને કહ્યું કે રોહિત સારો ઓપ્શન છે અને બીસીસીસીઆઇ તેને કેપ્ટન બનાવીને સારો દાંવ રમ્યો છે. રોહિતને કેપ્ટન જાહેર કરવાના નિર્ણય અંગે વાસને કહ્યું કે, જો તમારી પાસે સારો વિકલ્પ ઉપલબ્ધ છે, તો તે તરફ ચોક્કસ આગળ વધવું જોઈએ. જેનાથી ખેલાડીઓમાં નિરાશા પણ ઓછી થશે. બોર્ડ પાસેથી વધુ વિશેષ સુવિધાની અપેક્ષા ના રાખવી જોઈએ, કારણ કે એક વખત તમને ઈશારો મળે પણ તમારે તેને સ્વીકારવાનો જ હોય છે.

ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડકપ 2021માં ટીમ ઇન્ડિયાની ગૃપ સ્ટેજ મેચોમાં જ કારમી હાર થયા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કૉચ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. બાદમાં બીસીસીઆઇએ મોટો નિર્ણય લીધો હતો, બાદમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા અને કૉચ તરીકે રાહુલ દ્રવિડની નિયુક્ત કરી હતી.

 

આ પણ વાંચો......... 

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે

UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?

Ministry of Defence Recruitment 2021: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર અને લાયકાત વિશે જાણો વિગતે

Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ

કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Embed widget