શોધખોળ કરો

'ટીમમાં કોહલીની મનમાની વધી ગઇ હતી એટલે તેને કેપ્ટન પદેથી તગેડી મુકાયો' - કયા ખેલાડીઓ કર્યો ધડાકો

પૂર્વ ક્રિકેટર વાસને કહ્યું - ભારતીય ક્રિકેટમાં કોહલી-શાસ્ત્રી પોતાની મનમાની ચલાવતા હતા. કોને રમાડવો કે ન રમાડવો તેના બધા નિર્ણયો કોચ-કેપ્ટન જ લેતા.

નવી દિલ્હીઃ ભારતીય ટીમ અત્યારે સાઉથ આફ્રિકા પ્રવાસે છે, ટીમમાં મોટા ફેરફારો બાદ ટીમ ઇન્ડિયા આ સીરીઝ રમવા મેદાનમાં ઉતરવાની છે. પરંતુ આ બધાની વચ્ચે પૂર્વ ક્રિકેટર અતુલ વાસને એક મોટોં ચોંકવનારો ધડાકો કરીને બધાને વિચારતા કરી દીધા છે. અતુલ વાસને કહ્યું કે, ટીમ ઇન્ડિયામાં કેપ્ટન કોહલી અને કૉચ રવિ શાસ્ત્રીની મનમાની વધી ગઇ હતી, જેના કારણે બીસીસીઆઇએ મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો હતો. 

પૂર્વ ક્રિકેટર વાસને કહ્યું - ભારતીય ક્રિકેટમાં કોહલી-શાસ્ત્રી પોતાની મનમાની ચલાવતા હતા. કોને રમાડવો કે ન રમાડવો તેના બધા નિર્ણયો કોચ-કેપ્ટન જ લેતા. એક પ્રકારે તેમણે ભારતીય ક્રિકેટને પોતાના કબજામાં લઈ લીધું હતુ. તેમના પર નિયંત્રણ લાવવા માટે બીસીસીઆઇએ ટી-૨૦ વર્લ્ડ કપમાં ધોનીની નિયુક્તિ મેન્ટર તરીકે કરી હતી. વાસને કહ્યું કે, કોહલીની મનમાની વધતી જતી હોવાના કારણે બીસીસીઆઇએ તેને કેપ્ટન પદેથી કાઢી મુક્યો છે, કેમ કે બીસીસીઆઇ પાસે રોહિતના રૂપમાં બેસ્ટ ઓપ્શન હતો.

અતુલ વાસને વધુમાં કહ્યું કે ટી20 વર્લ્ડકપમાં કેપ્ટન કોહલી અને કૉચ શાસ્ત્રીની મનમાની રોકવા માટે જ બીસીસીઆઇએ ધોનીને ટીમ ઇન્ડિયા સાથે મેન્ટર તરીકે જોડ્યો હતો, કેમ કે ધોની કન્ટ્રૉલ લાવી શકે પરંતુ તે થઇ શક્યુ નહીં. વાસને કહ્યું કે રોહિત સારો ઓપ્શન છે અને બીસીસીસીઆઇ તેને કેપ્ટન બનાવીને સારો દાંવ રમ્યો છે. રોહિતને કેપ્ટન જાહેર કરવાના નિર્ણય અંગે વાસને કહ્યું કે, જો તમારી પાસે સારો વિકલ્પ ઉપલબ્ધ છે, તો તે તરફ ચોક્કસ આગળ વધવું જોઈએ. જેનાથી ખેલાડીઓમાં નિરાશા પણ ઓછી થશે. બોર્ડ પાસેથી વધુ વિશેષ સુવિધાની અપેક્ષા ના રાખવી જોઈએ, કારણ કે એક વખત તમને ઈશારો મળે પણ તમારે તેને સ્વીકારવાનો જ હોય છે.

ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડકપ 2021માં ટીમ ઇન્ડિયાની ગૃપ સ્ટેજ મેચોમાં જ કારમી હાર થયા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કૉચ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. બાદમાં બીસીસીઆઇએ મોટો નિર્ણય લીધો હતો, બાદમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા અને કૉચ તરીકે રાહુલ દ્રવિડની નિયુક્ત કરી હતી.

 

આ પણ વાંચો......... 

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે

UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?

Ministry of Defence Recruitment 2021: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર અને લાયકાત વિશે જાણો વિગતે

Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ

કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
IND vs AFG Test Live Score: બીજા સત્રની રમત શરૂ, ભારતે બનાવ્યા 100 રન, રાહુલ-સુદર્શન કરી રહ્યા છે બેટિંગ
IND vs AFG Test Live Score: બીજા સત્રની રમત શરૂ, ભારતે બનાવ્યા 100 રન, રાહુલ-સુદર્શન કરી રહ્યા છે બેટિંગ
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Embed widget