શોધખોળ કરો

સુરતઃ પાટીદારોએ કેજરીવાલના વિરોધમાં લગાવ્યા પોસ્ટર્સ, પૂછાયા આ સાત સવાલો

1/3
દિલ્લી માં શીલા દીક્ષિત ને જેલ મોકલવાની વાત કરી સરકાર માં આવ્યા છો તો શા માટે કામગીરી ના કરી? આપ અને મોદીજીની કોઈ સેટિંગથી જ પાટીદારોના ભાગલા પાડવા આવી રહયા છે કેજરીવાલ? ઉલ્લેખનીય છે કે ભારતીય આર્મી દ્ધારા પીઓકેમાં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક પર પુરાવાઓ માંગવાને લઇને કેજરીવાલ છેલ્લા કેટલાક દિવસોથી લોકોના નિશાના પર છે.
દિલ્લી માં શીલા દીક્ષિત ને જેલ મોકલવાની વાત કરી સરકાર માં આવ્યા છો તો શા માટે કામગીરી ના કરી? આપ અને મોદીજીની કોઈ સેટિંગથી જ પાટીદારોના ભાગલા પાડવા આવી રહયા છે કેજરીવાલ? ઉલ્લેખનીય છે કે ભારતીય આર્મી દ્ધારા પીઓકેમાં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક પર પુરાવાઓ માંગવાને લઇને કેજરીવાલ છેલ્લા કેટલાક દિવસોથી લોકોના નિશાના પર છે.
2/3
પોસ્ટરમાં કેજરીવાલને સાત સવાલ પૂછવામાં આવ્યા છે. પોસ્ટરમાં ઉઠાવવામાં આવેલા સવાલમાં પૂછવામાં આવ્યું છે કે શું કેજરીવાલ પાટીદારોમાં ભાગલા પાડવા આવી રહ્યા છે?. શું કેજરીવાલ ભાજપના એજન્ટ છે?. આંદોલનમાં પાટીદારો શહીદ થયા ત્યારે ક્યાં ગયા હતા કેજરીવાલ?
પોસ્ટરમાં કેજરીવાલને સાત સવાલ પૂછવામાં આવ્યા છે. પોસ્ટરમાં ઉઠાવવામાં આવેલા સવાલમાં પૂછવામાં આવ્યું છે કે શું કેજરીવાલ પાટીદારોમાં ભાગલા પાડવા આવી રહ્યા છે?. શું કેજરીવાલ ભાજપના એજન્ટ છે?. આંદોલનમાં પાટીદારો શહીદ થયા ત્યારે ક્યાં ગયા હતા કેજરીવાલ?
3/3
સુરતઃ સુરતમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. સુરતના કપોદ્રા વિસ્તારમાં અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિએ આ પોસ્ટર લગાવ્યા છે. નોંધનીય છે કે કેજરીવાલ 16 ઓક્ટોબરના રોજ સુરતની મુલાકાતે આવવાના છે. અહીં કેજરીવાલ એક જાહેરસભા યોજશે.
સુરતઃ સુરતમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. સુરતના કપોદ્રા વિસ્તારમાં અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિએ આ પોસ્ટર લગાવ્યા છે. નોંધનીય છે કે કેજરીવાલ 16 ઓક્ટોબરના રોજ સુરતની મુલાકાતે આવવાના છે. અહીં કેજરીવાલ એક જાહેરસભા યોજશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget