શોધખોળ કરો
સુરતઃ પાટીદારોએ કેજરીવાલના વિરોધમાં લગાવ્યા પોસ્ટર્સ, પૂછાયા આ સાત સવાલો
1/3

દિલ્લી માં શીલા દીક્ષિત ને જેલ મોકલવાની વાત કરી સરકાર માં આવ્યા છો તો શા માટે કામગીરી ના કરી? આપ અને મોદીજીની કોઈ સેટિંગથી જ પાટીદારોના ભાગલા પાડવા આવી રહયા છે કેજરીવાલ? ઉલ્લેખનીય છે કે ભારતીય આર્મી દ્ધારા પીઓકેમાં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક પર પુરાવાઓ માંગવાને લઇને કેજરીવાલ છેલ્લા કેટલાક દિવસોથી લોકોના નિશાના પર છે.
2/3

પોસ્ટરમાં કેજરીવાલને સાત સવાલ પૂછવામાં આવ્યા છે. પોસ્ટરમાં ઉઠાવવામાં આવેલા સવાલમાં પૂછવામાં આવ્યું છે કે શું કેજરીવાલ પાટીદારોમાં ભાગલા પાડવા આવી રહ્યા છે?. શું કેજરીવાલ ભાજપના એજન્ટ છે?. આંદોલનમાં પાટીદારો શહીદ થયા ત્યારે ક્યાં ગયા હતા કેજરીવાલ?
Published at : 08 Oct 2016 01:04 PM (IST)
View More





















