શોધખોળ કરો

સુરતઃ 'મને મારો નિખિલ જોઇએ', લવ મેરેજ કરનારી 17 વર્ષીય સગર્ભા યુવતીએ પીધું ઝેર

1/6
આ અંગે સ્વરાએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં સાસરીવાળા તેને સમજાવીને ફરિયાદ પરત ખેંચાવી લીધી હતી અને આ પછી તેને માર માર્યો હતો. આમ, ત્રાસ વધતાં સ્વરા અને નિખિલ પરિવારથી અલગ થઈ ગયા હતા જોકે, સાસરીવાળાનો ત્રાસ ઓછો થયો નહોતો. બે દિવસ પહેલાં પતિ નિખિલ સાંજે ઘરે પરત ન ફરતાં તેણે નિખિલ જ્યાં કામ કરતો હતો, ત્યાં તપાસ કરી હતી.
આ અંગે સ્વરાએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં સાસરીવાળા તેને સમજાવીને ફરિયાદ પરત ખેંચાવી લીધી હતી અને આ પછી તેને માર માર્યો હતો. આમ, ત્રાસ વધતાં સ્વરા અને નિખિલ પરિવારથી અલગ થઈ ગયા હતા જોકે, સાસરીવાળાનો ત્રાસ ઓછો થયો નહોતો. બે દિવસ પહેલાં પતિ નિખિલ સાંજે ઘરે પરત ન ફરતાં તેણે નિખિલ જ્યાં કામ કરતો હતો, ત્યાં તપાસ કરી હતી.
2/6
આજે સવારે તેનો પિતરાઇ કામથી બહાર જતાં સ્વરાએ આ સૂસાઇડ નોટ લખી ઝેરી દવા પી લીધી હતી. અત્યારે તે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેની તબિયત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી ચાર પાનાની સૂસાઇડ નોટ મળી છે, જેમાં તેણે પોતાની આખી આપવીતી જણાવી છે.
આજે સવારે તેનો પિતરાઇ કામથી બહાર જતાં સ્વરાએ આ સૂસાઇડ નોટ લખી ઝેરી દવા પી લીધી હતી. અત્યારે તે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેની તબિયત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી ચાર પાનાની સૂસાઇડ નોટ મળી છે, જેમાં તેણે પોતાની આખી આપવીતી જણાવી છે.
3/6
તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેને કોઈ ભાઈ સાથે લઈ ગયા હતા. આ અંગે વધુ તપાસ કરતાં નિખિલને પરિવારજનોએ મુંબઈ મોકલી દીધો હોવાની ખબર પડી હતી. આમ, એકલી પડી ગયેલી સ્વરા પોતાના પિયર ગઈ હતી. જોકે, પોતે ગર્ભવતી હોવાથી તેમણે પણ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. આથી તેણે પોતાના પિતરાઇ ભાઇના ઘરે આશરો લીધો હતો. જેણે પણ પોતાની જગ્યા બીજે કરી લેવાનું કહી દીધું હતું.
તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેને કોઈ ભાઈ સાથે લઈ ગયા હતા. આ અંગે વધુ તપાસ કરતાં નિખિલને પરિવારજનોએ મુંબઈ મોકલી દીધો હોવાની ખબર પડી હતી. આમ, એકલી પડી ગયેલી સ્વરા પોતાના પિયર ગઈ હતી. જોકે, પોતે ગર્ભવતી હોવાથી તેમણે પણ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. આથી તેણે પોતાના પિતરાઇ ભાઇના ઘરે આશરો લીધો હતો. જેણે પણ પોતાની જગ્યા બીજે કરી લેવાનું કહી દીધું હતું.
4/6
સ્વરા ગર્ભવતી હોવાની જાણ નિખિલના પરિવારને થતાં તેઓએ બંનેને સુરત પરત બોલાવી લીધા હતા. આ પછી સ્વરા સાસરીયામાં રહેવા લાગી હતી. જોકે, અહીં સ્વરાને સાસરીવાળા ત્રાસ આપતાં હતાં અને તેને માર મારતા હતા. એટલું જ નહીં, તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેને છૂટાછેડા આપવાની વાત કરતા હતા.
સ્વરા ગર્ભવતી હોવાની જાણ નિખિલના પરિવારને થતાં તેઓએ બંનેને સુરત પરત બોલાવી લીધા હતા. આ પછી સ્વરા સાસરીયામાં રહેવા લાગી હતી. જોકે, અહીં સ્વરાને સાસરીવાળા ત્રાસ આપતાં હતાં અને તેને માર મારતા હતા. એટલું જ નહીં, તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેને છૂટાછેડા આપવાની વાત કરતા હતા.
5/6
સુરતઃ 'હું આત્મહત્યા કરું છું. મને નિખિલ જોઇએ. બીજું કંઈ નહીં, મેં સાસુ-સસરાના ત્રાસથી આત્મહત્યા કરી છે.' ચાર પાનાની સૂસાઇડ નોટ લખીને સુરતની એક 17 વર્ષીય યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. લવ મેરેજ પછી ગર્ભવતી થયેલી યુવતીને તેના માતા-પિતાએ પણ સ્વીકારવાની ના પાડી દીધા પછી તેણે દવા પી લીધી હતી. અત્યારે આ યુવતી જીવન-મરણ વચ્ચે ઝોકા ખાઈ રહી છે.
સુરતઃ 'હું આત્મહત્યા કરું છું. મને નિખિલ જોઇએ. બીજું કંઈ નહીં, મેં સાસુ-સસરાના ત્રાસથી આત્મહત્યા કરી છે.' ચાર પાનાની સૂસાઇડ નોટ લખીને સુરતની એક 17 વર્ષીય યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. લવ મેરેજ પછી ગર્ભવતી થયેલી યુવતીને તેના માતા-પિતાએ પણ સ્વીકારવાની ના પાડી દીધા પછી તેણે દવા પી લીધી હતી. અત્યારે આ યુવતી જીવન-મરણ વચ્ચે ઝોકા ખાઈ રહી છે.
6/6
આ અંગેની વિગતો એવી છે કે, 17 વર્ષીય સ્વરા વાનખેડે(નામ બદલ્યું છે) સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, તે સમયે તે નિખિલ ચંદ્રશિવ સાથે પરિચયતમાં આવી હતી અને પછી બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. બંને પ્રેમમાં પડતાં અંતે ગત 12 મે 2016માં મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તેઓ અમદાવાદ આવી ગયા હતા. જ્યાં એક મહિનામાં જ તે પ્રેગનન્ટ થઈ ગઈ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, 17 વર્ષીય સ્વરા વાનખેડે(નામ બદલ્યું છે) સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, તે સમયે તે નિખિલ ચંદ્રશિવ સાથે પરિચયતમાં આવી હતી અને પછી બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. બંને પ્રેમમાં પડતાં અંતે ગત 12 મે 2016માં મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તેઓ અમદાવાદ આવી ગયા હતા. જ્યાં એક મહિનામાં જ તે પ્રેગનન્ટ થઈ ગઈ હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
Embed widget