શોધખોળ કરો
સુરતઃ સસરાએ દીકરાની નજર સામે જ પુત્રવધૂને છરીના ઘા મારીને પતાવી દીધી, જાણો શું હતું કારણ?
1/3

સુરતઃ ડિંડોલી આદર્શ સ્કૂલ પાસે વોલવાળા કમ્પાઉન્ડમાં સામાન્ય ઝઘડામાં સસરાએ પુત્રવધૂની ત્યા કરી નાંખતાં ચકચાર મચી ગઈ છે. સસરાએ વારંવારના ઝઘડાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સસરાએ દીકરાની નજર સામે જ તેની પત્નીની હત્યા કરી નાંખી હતી.
2/3

ડીંડોલી વિસ્તારમાં રહેતી અર્ચના મનોજ પાટીલ(ઉ.વ.આ.30)ને તેના સસરા આત્મારામ રતન પાટીલ સાથે ગઈ કાલે સવારે દસ વાગ્યે દરવાજો ખખડાવવા બાબતે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા સસરા આત્મારામ પાટીલે ઘરની બહાર જ વહુ પર હુમલો કર્યો હતો અને ઉપરા ઉપરી ચારેક ચપ્પુના ઘા ઝીંકી દઈને હત્યા કરી નાખી હતી.
Published at : 06 May 2017 12:05 PM (IST)
Tags :
Surat MurderView More























