શોધખોળ કરો
સુરતમાં પોલીસે પાસના કાર્યકરોને ફટકારતાં હાર્દિકે દર્શાવ્યો આક્રોશ, જાણો સરકારને આપી શું ખુલ્લી ધમકી ?
1/7

સુરતઃ યુવા ભાજપના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલને સુરતમાં પાટીદારોના ગઢ એવા વરાછાના હીરાબાગમાં સભા કરવી ભારે પડી હતી. વરાછામાં ભાજપની એક પણ કાર્યક્રમનું આયોજન નહી થવા દેવાય તેવી પાસની ચેતવણી આપી હતી છતાં ઋત્વિજ પટેલે વિજય ટંકાર સંમેલનનું આયોજન કર્યું હતું. જેનાથી ગુસ્સે ભરાયેલા પાસના કાર્યકરોએ કાર્યક્રમમાં ટામેટા ફેંકી વિરોધ કર્યો હતો. જેને પગલે પોલીસે પાસના કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો અને કેટલાકની ધરપકડ કરી હતી. હાર્દિક પટેલે આ ઘટના વિરોધમાં અનેક ટ્વિટ કર્યા હતા.
2/7

Published at : 13 Sep 2017 10:45 AM (IST)
View More





















