શોધખોળ કરો

WhatsApp યુઝર્સ માટે સારા સમાચાર, હવે દિવસ જૂના મેસેજ પણ કરી શકશો ડિલીટ

WhatsApp પર મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરવાનું ફિચર 'ડિલીટ મેસેજ ફોર એવરીવન'થી ખૂબ સરળ બની ગયું છે

WhatsApp Update: WhatsApp પર મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરવાનું ફિચર 'ડિલીટ મેસેજ ફોર એવરીવન'થી ખૂબ સરળ બની ગયું છે. જો કે, હાલમા આ ફીચરની મદદથી મેસેજને એક કલાક પછી અથવા જૂનો થવા પર ડિલીટ કરી શકાતો નથી. શરૂઆતના સમયમાં યુઝર્સને મેસેજ ડિલીટ કરવા માટે માત્ર 8 મિનિટનો સમય મળતો હતો, પરંતુ બાદમાં તેને વધારીને 1 કલાક કરવામાં આવ્યો છે. હવે કંપની આ ફીચરને લગતા વધુ એક રાહતના સમાચાર આપી રહી છે.

વાસ્તવમાં WhatsApp કંપની ચેટમાં મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરવાની મર્યાદા વધારવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, યુઝર્સ હવે ચેટમાંથી બે દિવસ જૂના મેસેજ ડિલીટ કરી શકશે.

WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsAppએ લેટેસ્ટ બીટા 2.22.15.8ના કેટલાક યુઝર્સ માટે 2 દિવસ માટે મેસેજ ડિલીટ કરવાની મર્યાદા વધારીને બે દિવસ અને 12 કલાક કરી દીધી છે. હાલમાં આ મર્યાદા માત્ર 1 કલાક 8 મિનિટ, 16 સેકન્ડની છે, ત્યારબાદ મેસેજ ડિલીટ કરી શકાતો નથી. બીજી તરફ ટેલિગ્રામની વાત કરીએ તો યુઝર્સ મેસેજને મોકલ્યાના 48 કલાક સુધી ડિલીટ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, યુઝર્સને આ મર્યાદા વધારવા અંગે કોઈ નોટિફિકેશન મળ્યું નથી, તેથી યુઝર્સે પોતે ચેટમાં તપાસ કરવી પડશે, જે મેસેજ મોકલીને અને પછી તેને ડિલીટ કરવાનો પ્રયાસ કરવો પડશે.

આ પણ WhatsApp પર એક નવું ફીચર છે.

આ સિવાય વોટ્સએપ વધુ એક ડિલીટ મેસેજ ફીચર લાવી રહ્યું છે જેનાથી ગ્રુપ એડમિન ગ્રુપમાં અન્ય સભ્ય દ્ધારા કરવામાં આવેલી ચેટ ડિલિટ કરી શકશે. આ સિવાય WhatsApp એ પણ તાજેતરમાં જણાવ્યું છે કે તેણે નવા IT નિયમો 2021 હેઠળ મે મહિનામાં ભારતમાં 19 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

 

Alaska : અલાસ્કામાં ટાઇટેનિક જેવી ઘટના બનતા રહી ગઈ, બરફના મોટા ટુકડા સાથે અથડાયું જહાજ, જુઓ વિડીયો

Sri Lanka: શ્રીલંકામાં પેટ્રોલનો એક લીટરનો ભાવ જાણીને આંખો ફાટી જશે, જાણો ક્યાં પહોંચ્યા પેટ્રોલના ભાવ

Amaravati Murder Case: અમરાવતી હત્યાકાંડનો માસ્ટર માઈન્ડ નાગપુરથી ઝડપાયો, મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા 

જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, દામોદર કુંડમાં પુર આવ્યું

Sri Lanka: શ્રીલંકામાં પેટ્રોલનો એક લીટરનો ભાવ જાણીને આંખો ફાટી જશે, જાણો ક્યાં પહોંચ્યા પેટ્રોલના ભાવ

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.