શોધખોળ કરો

Hun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp Asmita

Hun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp Asmita

 

જવાહર ચાવડા 2019માં કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને રૂપાણી સરકારમાં પ્રવાસન મંત્રી પણ બન્યા હતા જો કે, 2022ની વિધાનસભા ચૂંટણી માણાવદરથી અરવિંદ લાડાણી સામે હારી ગયા હતા બાદમાં અરવિંદ લાડાણી પણ કૉંગ્રેસ છોડી જોડાઈ ગયા ભાજપમાં અને પેટાચૂંટણીમાં તેઓ ફરી ધારાસભ્યપદે ચૂંટાયા, લોકસભા ચૂંટણી વખતે જવાહર ચાવડા વિદેશ ચાલ્યા ગયા હતા અને ભાજપનો પ્રચાર નહોતો કર્યો, જેને લઈ માંડવિયાએ ટોણો માર્યો, જેને લઈ જવાહર ચાવડાએ વીડિયોથી મનસુખ માંડવિયાને જવાબ તો આપ્યો,  સાથે જ સોશિયલ મીડિયામાં અલગ-અલગ પ્લેટફોર્મ પરથી ભાજપનું કમળ પણ હટાવી દીધું, સાથે શબ્દબાણ છોડ્યા, અને પોતાના કાર્યકાળ દરમિયાન ડાર્ક ઝોન, BPL કાર્ડ  સહિતના કામોને એક-એક કરીને ગણાવ્યા, બાદમાં મનસુખ માંડવિયાને ટોણો માર્યો કે, કદાચ તમને આ બધું ખબર નહીં હોય, જવાહર ચાવડાએ દાવો કર્યો કે, તેમણે કરેલા કામોથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વાકેફ છે, અને વિધાનસભામાં પણ તેમની કામગીરીની નોંધ લેવાઈ હતી, એવામાં માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીના પ્રભારી દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા પર પ્રહાર કર્યા, દિનેશ ખટારિયાએ જવાહર ચાવડાની લોકપ્રિયતા પર ઉઠાવ્યા સવાલ, જો કે, દિનેશ ખટારિયાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં થયો વાયરલ, આ વીડિયો છે એ સમયનો, જ્યારે જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા, એ સમયે દિનેશ ખટારિયાએ જવાહર ચાવડાના ભરપૂર પ્રશંસા કરી હતી, અને હવે તેઓ આલોચના કરી રહ્યા છે..આ મુદ્દે દિનેશ ખટારિયાનું કહેવું છે કે, જવાહર ચાવડાના ભાજપમાં જોડાતી વખતે આગેવાન તરીકે સ્વાગત કર્યું હતું, પણ હવે જવાહર ચાવડાની લોકપ્રિયતા પતી ગઈ છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate Today: સોનું ₹2,960 સસ્તું થયું પણ ચાંદીમાં તેજીનો તરખાટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
Embed widget