શોધખોળ કરો
Advertisement
Ahmedabad News | અમદાવાદના તળાવો ખાલીખમ, જુઓ અહેવાલ
Ahmedabad News | ઉનાળાની શરૂઆતમાં જ શહેરના મોટાભાગના તળાવ ખાલીખમ જોવા મળ્યા છે.સ્ટેન્ડિંગ કમિટીમાં સમયાંતરે અપાયેલી સૂચના બાદ પણ અધિકારીઓ દ્વારા સુચનાનું પાલન ન થતું હોવાની સ્થિતિ છે.અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં જ્યાં હાલ ઉંદરોએ કરેલા નુક્શાનના કારણે કામગીરી ચાલી રહી છે ત્યાં Abp અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું.કામગીરી સિવાય પણ તળાવ બાર મહિના પાણીથી ભરેલું રહે તે માટે TSTP પ્લાન્ટ લગાવવામાં આવ્યો છતાં તળાવ હાલ ખાલીખમ જોવા મળ્યું.
અમદાવાદ
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ
Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો
Ahmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયા
Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement