શોધખોળ કરો
Ahmedabad: વૈષ્ણોદેવી સર્કલ પર ટ્રાફિકની સમસ્યા થશે દૂર, 28 કરોડના ખર્ચે તૈયાર ઓવરબ્રિજ મુકાશે ખુલ્લો
અમદાવાદ(Ahmedabad)માં વૈષ્ણોદેવી ઓવરબ્રિજ(Vaishnodevi Overbridge) આ સપ્તાહમાં ખુલ્લો મુકાશે. 28 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કલ પર આ ફ્લાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે.આ સર્કલ પાસે સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. અઠવાડિયાની અંદર જનતાની સમસ્યા દૂર થશે.
અમદાવાદ
Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
El Nino Effect : અલ નીનોની અસરને પગલે ગુજરાતમાં 11 વર્ષ બાદ વરસાદ ખેંચાયો
Gujarat Rain Breaking News : ગુજરાતના 9 તાલુકામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 3.27 ઇંચ વરસાદ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં સવારથી ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
આગળ જુઓ






















