શોધખોળ કરો
Ahmedabad: વૈષ્ણોદેવી સર્કલ પર ટ્રાફિકની સમસ્યા થશે દૂર, 28 કરોડના ખર્ચે તૈયાર ઓવરબ્રિજ મુકાશે ખુલ્લો
અમદાવાદ(Ahmedabad)માં વૈષ્ણોદેવી ઓવરબ્રિજ(Vaishnodevi Overbridge) આ સપ્તાહમાં ખુલ્લો મુકાશે. 28 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કલ પર આ ફ્લાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે.આ સર્કલ પાસે સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. અઠવાડિયાની અંદર જનતાની સમસ્યા દૂર થશે.
અમદાવાદ
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
આગળ જુઓ






















