શોધખોળ કરો
Ahmedabad: વૈષ્ણોદેવી સર્કલ પર ટ્રાફિકની સમસ્યા થશે દૂર, 28 કરોડના ખર્ચે તૈયાર ઓવરબ્રિજ મુકાશે ખુલ્લો
અમદાવાદ(Ahmedabad)માં વૈષ્ણોદેવી ઓવરબ્રિજ(Vaishnodevi Overbridge) આ સપ્તાહમાં ખુલ્લો મુકાશે. 28 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કલ પર આ ફ્લાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે.આ સર્કલ પાસે સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. અઠવાડિયાની અંદર જનતાની સમસ્યા દૂર થશે.
અમદાવાદ
Amit Shah in Gujarat: અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન
Cast Certificate : ધોરણ 10-12ના પરિણામ બાદ આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા
Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્ત
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Ahmedabad news : વધુ એક ગુજરાતી પરિવાર ફસાયો વિદેશમાં, લંડન જતો પરિવાર વિદેશમાં બંધક બનાવાયો
આગળ જુઓ





















