શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઇ રાજ્ય સરકારે શું આપ્યું મોટું નિવેદન?
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઇ રાજ્ય સરકારે મોટું નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે પાછોતરા વરસાદના આંકડાઓ કૃષિ વિભાગને મોકલવામાં આવ્યા છે. અહેવાલ આવ્યા બાદ વળતર ચૂકવી શકાય કે નહીં તેનો નિર્ણય લેવાશે. ઉપરાંત કૃષિ મંત્રી આરસી ફળદુુએ વધુ તાલુકાઓને કૃષિ સહાય પેકેજમાં સમાવવા મુદ્દે કહ્યું કે, આ અંગેનો નિર્ણય આઠ બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા બાદ સરકાર લેશે. આગામી દિવસોમાં રાહત પેકેજમાં સમાવવા કે કેમ તેનો નિર્ણય લેવાશે.
ગાંધીનગર
Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણ
Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસો
Ganesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમ
EXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!
Old Pension Scheme Protest | રાજ્યભરના શિક્ષકોના ગાંધીનગરમાં ધામા, જુઓ વિરોધના દ્રશ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
વડોદરા
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion