શોધખોળ કરો

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન

Gujarat Rain:ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની શકયતા નહિવત છે. જો કે ક્યાં કોઇ જગ્યા ઝાપટા પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા ઝાપટા નવસારી, વલસાડમાં પડી શકે છે.

Gujarat Rain: નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ગરબા આયોજકો અને ખેલૈયા નવરાત્રિના સેલિબ્રેશનને લઇને ચિતિત છે. ત્યારે જાણીએ  3 ઓક્ટરથી રાજ્યમાં  હવામાન કેવું રહેશે. હવામાનના મોડલ અને હવામાન નિષ્ણાતના આંકલન મુજબ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની શકયતા નહિવત છે પરંતુ પોસ્ટ મોનસૂન એક્ટિવિટિના ભાગ રૂપે  રાજ્યમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. છૂટછવાયા હળવા ઝાપટા સિવાય ભારે વરસાદની શક્યતા નથી.

બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમના કારણે હાલ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે હાલના હવામાન વિભાગના મોડલની સ્થિતિને જોતા કહી શકાય કે,  ઓક્ટોબર બાદ ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે અને સંપુર્ણ વરસાદ બંધ થઇ જશે. હવામાન મોડલના આંકલન પરથી કહી શકાય કે, ગુજરાતમાં વરસાદ લાવે તેવી હવે કોઇ સિસ્ટમ સર્જાઇ થાય તેવી શકયતા નહિવત છે.  ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં નવરાત્રિનું સેલિબ્રેશન નવ દિવસ ઘૂમધામથી થાય છે. ત્યારે ખેલૈયા અને ગરબા આયોજક માટે સારા સમાચાર એ છે કે, 2 ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદ વિદાય લેશે. નવરાત્રિ 3 ઓક્ટબરથી શરૂ થઇ રહી છે જેથી નવરાત્રિમાં વરસાદ વિધ્નરૂપ બને તેવી શક્યતા નહિવત છે.

હાલ જે સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે તે સાયક્લોનિક સર્ક્યલેશન અત્યારે મધ્યપ્રદેશ પર  છે તે ઉત્તર ભારત તરફ જશે એટલે રાજ્યથી વરસાદ વિદા.ય લેશે અને  વરસાદ ઘટી જશે.મોટાભાગે 30 તારીખથી વરસાદનું જોર ગુજરાતમાં  ઘટી જશે. સપ્ટેમ્બરના અંત અને ઓક્ટબરની શરૂઆતમાં લગભગ રાજ્યમાંથી ચોમાસુ વિધિવત વિદાય લેશે.  2 ઓક્ટોબર બાદ ગુજરાતના દક્ષિણ ઝોનમાં ખાસ કરીને વલસાડ નવસારીમાં ડાંગમાં વરસાદ પોસ્ટ મોનસૂન એક્ટિવિટિના ભાગ રૂપે થઇ શકે છે. બાકીના વિસ્તારમાં 2 ઓક્ટોબર બાદ વરસાદની નહિવત શકયતા છે.

હાલ પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે.  ભાવનગર, અમરેલી પોરબંદર, બોટાદ,  કચ્છ,જૂનાગઢ, સરેન્દ્રનગર,દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બનાસકાંઠા, જામનગર, મોરબીનો સમાવેશ થાય છે.  હવામાનના મોડલ મુજબ આ સપ્તાહના અંત સુધીમાં ગુજરાતમાં વરસાદ સંપૂર્ણ વિદાય લેશે. 1થી 2 ઓક્ટોબરે વલસાડ નવસારીમાં પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે થોડો વરસાદ વરસી શકે બાકી વરસાદની શક્યતા નહિવત છે.

ચોમાસાની સિઝનમાં કેટલો વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 134.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 184.86 ટકા ખાબક્યો  છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 142.12 ટકા વરસાદ વરસ્યો છે.ચોમાસાની સિઝનનો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 138.85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો 130.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 113.07 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે,       

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
Advertisement

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં કાપડ દલાલની હત્યા કરનાર 2 આરોપીની પોલીસે કરી ધરપકડ
Surat Video Viral: સુરત જિલ્લાના ઉમરાખ ગામે મહિલાઓ વચ્ચે થઈ છુટ્ટાહાથની મારામારી
AAJ No Muddo : આજનો મુદ્દો : ગરબાની ગરિમા પર સવાલ
Three Dies Of Electrocution: રાજકોટ અને આણંદમાં વીજ કરંટ લાગતા 3ના મોત
Gonda Canal Tragedy: યૂપીના ગોંડામાં મોટી દુર્ઘટના, ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકી, 11 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
ગીરના સિંહ પર સંકટ: ત્રણ સિંહબાળ બાદ વધુ એક સિંહણનું મોત, વનવિભાગે આપ્યું આ પ્રાથમિક કારણ
ગીરના સિંહ પર સંકટ: ત્રણ સિંહબાળ બાદ વધુ એક સિંહણનું મોત, વનવિભાગે આપ્યું આ પ્રાથમિક કારણ
Rain:રાજ્યમાં આ જિલ્લામાં મેઘમહેર, બાલાસિનોરમાં ધોધમાર, 4 ઇંચ વરસ્યો વરસાદ, જાણો અપેડ્ટ
Rain :રાજ્યમાં આ જિલ્લામાં મેઘમહેર, બાલાસિનોરમાં ધોધમાર, 4 ઇંચ વરસ્યો વરસાદ, જાણો અપેડ્ટ
Railway News: ગુજરાતને મળી નવી  ટ્રેનની સૌગાત, રાજ્યના આ શહેરથી અયોધ્યા દોડશે, જાણો રૂટ અને ટાઇમ ટેબલ
Railway News: ગુજરાતને મળી નવી ટ્રેનની સૌગાત, રાજ્યના આ શહેરથી અયોધ્યા દોડશે, જાણો રૂટ અને ટાઇમ ટેબલ
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ,  57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ, 57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
Embed widget