શોધખોળ કરો
Advertisement
નરેશ કનોડિયાના નિધન પર અર્જુન મોઢવાડિયાએ દુખ વ્યક્ત કરતા શું કહ્યું, જુઓ વીડિયો
અમદાવાદ : ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું, મહેશ-નરેશની જોડીનું સંગીત અને ફિલ્મજગતમાં ખૂબ જ મોટું યોગદાન છે. એક જમાનો એવો હતો ત્યારે સ્ટેજ શો ખૂબ લોકપ્રિય હતા ત્યારે આ જોડી આખા ગુજરાતમાં ધૂમ મચાવતી હતી. દુર્ભાગ્ય છે કે બંને ભાઈઓએ માત્ર બે-ત્રણ દિવસના ગાળામાંજ વિદાય લીધી છે. રાજકીય ક્ષેત્રે પણ તેમનું પ્રદાન હતું.
ગુજરાત
Valsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા
Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Gujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement