શોધખોળ કરો
Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022:Abp અસ્મિતા સન્માન પુરસ્કાર: ભૂખ્યાને પ્રેમથી ભોજન પિરસતા બચુબાપાને ઉત્કૃષ્ટ સેવાકાર્ય બદલ સન્માન, જુઓ વીડિયો
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. સામાજીક સેવા ક્ષેત્રે બચુભાઈ ગામીને સન્માનિત કરાયા હતા.
ગુજરાત
![Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/370a23b6af1d09cf6eb69cc677e95c91173920387629073_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર
![Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/8917a3e9a7cd54a5d6f4af39e9f290721739166317628722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp Asmita
![Patan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/594ff29215396ebc30180aa3871de1cd1739165861569722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Patan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?
![Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/4e23c7d10a86860fbc01f8bc35629a901739165519732722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp Asmita
![Kheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/699706d99693141858a4c05bd209593e1739161138011722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Kheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement